Trending Gujarat
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રણધીરસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક...
ભાવનગર : 14 ફેબ્રુઆરી
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રણધીરસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક 'પ્રેમ યોગ- અ વે ઓફ લાઈફ' નું ભાવનગરના મહારાણીશ્રી સમયુક્તાકુમારીજીના...
અંબાજી ખાતે ગ્રાહક સલાહ – સુરક્ષા કેન્દ્ર માં ફરજ બજાવતા વિપુલ...
અંબાજી: 14 ફેબ્રુઆરી
યાત્રાધામ અંબાજી ખાતે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી/દાંતા ફરજ બજાવતા વિપુલભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે માતૃ – પિતૃ પુજન દિવસ આજના...
વડગામ – પાવઠિ ગામ ના વીરભદ્રસિંહ બળવંતસિંહ ડાભી આસામ રાઇફલસ માંથી...
અંબાજી: 14 ફેબ્રુઆરી
વડગામ તાલુકાના પાવઠી ગામ ના દરબાર સમાજના યુવાન ફોજી માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદો ના રખોપા કરતા ૧૯...
શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપી સ્વસ્થ ભારત સાકાર કરીએ : વિધાનસભા...
કચ્છ : 14 ફેબ્રુઆરી
અધ્યક્ષાશ્રીએ જિલ્લાના નારણપર, દહીંસરા, સામત્રા, દેશલપર ખાતે આરોગ્ય કેન્દ્ર અને શાળાઓની મુલાકાત લીધી
રામપર વેકરા અને વાંઢાય ઈશ્વર આશ્રમ સેવા ટ્રસ્ટ ખાતે...
ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા સ્વસ્થ સમર્થ અને આત્મનિર્ભરની સરાહનીય પહેલ
કચ્છ : 14 ફેબ્રુઆરી
વિધાનસભાના અધ્યક્ષના હસ્તે મુસ્કુરાહટના લોગો સાથેની ૧૦૦ જેટલા બાળકોને સ્કિલ ડેવલોપમેન્ટની તાલીમ આપીને ટાઈ ડાઇથી રંગેલી ચાદર અને માસ્કનું વિતરણ કરાયું.
ગાંધીધામની...
પાટણમાં વેલેન્ટાઈન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી
પાટણ : 14 ફેબ્રુઆરી
ભારતીય સંસ્કૃતિની ધરોહર નવી પેઢીના યુવાનો અને બાળકો પણ જાણી શકે તે માટે આજે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે હિન્દુ પરિષદ પાટણ...
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાની ૫૦મી શાખાનો સુરેન્દ્રનગર ખાતે શિલાન્યાસ કરાયો
સુરેન્દ્રનગર : 14મી ફેબ્રુઆરી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાની ૫૦મી શાખાનો ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરુકૂલની...
બહુમાળી બિલ્ડિંગમાં આગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ડેમોસ્ટ્રેશન યોજાયું…..
પાટણ : 14 ફેબ્રુઆરી
બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આગમાં ફસાયેલા લોકોને નેટ દ્વારા કઈ રીતે બચાવી શકાય તે માટે નું ડેમોસ્ટ્રેશન પાટણ નગરપાલિકા ખાતે ચીફઓફિસર ના...
મુળીના ખંપાળીયા ગામના ખેડૂતો નર્મદાના પાણી માટે `પાણી’ બતાવવાના મુડમાં આવ્યાં
સુરેન્દ્રનગર : 14મી ફેબ્રુઆરી
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખંપાળીયા ગામના ખેડૂતો પાણીના મુદ્દે આક્રમક મુડમાં આવી ગયાં છે. તેઓ પોતાનું પાણી બતાવી કોઇ પણ...
લીંબડીના મોટા ટીંબલા ગામે અસામાજીક તત્વોએ 50 વૃક્ષોનો ખો કાઢી નાંખ્યો
સુરેન્દ્રનગર : 14મી ફેબ્રુઆરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીંબલા ગામે વન વિભાગ દ્વારા પાંચ વર્ષ પહેલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેને સ્થાનીક...
















