થરાદ : 21 માર્ચ
શ્રીરામ ભગવાનની ભવ્ય પુન :પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં 108 કુડી યજ્ઞશાળામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે . જેમાં થરાદ નગરની મહિલાઓ દ્વારા યજ્ઞ શાળામાં યજ્ઞ કુંડળીઓનું ગૌમાતાનું ગોબરથી લેપણ કરવામાં આવી રહ્યું છે થરાદ નગરમાં શ્રીરામ ભગવાન મંદિર સહિત બજારમાં રોશની થી શણગારવામાં આવી રહ્યું છે