Home રાજ્ય ઓડિશાના ટ્રેન અકસ્માતને લઇ ગુજરાત ભાજપે આજના કાર્યક્રમો કર્યા રદ…..

ઓડિશાના ટ્રેન અકસ્માતને લઇ ગુજરાત ભાજપે આજના કાર્યક્રમો કર્યા રદ…..

86
0

ગતરાત્રે ઓડિશામાં હચમચાવી દે તેવી દુર્ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. ત્યારે રાજ્યમાં સરકારે દુર્ઘટનાને પગલે દુ:ખ વ્યક્ત કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અંતર્ગત કાર્યક્રમો યોજાવાના છે. જે આજના કાર્યક્રમોને ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમો રદ કર્યા છે.

ભયાનક સર્જાયેલા ટ્રેન અકસ્માતમાં હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here