Home રાજ્ય ઉનાઈ મંદિરની આજુબાજુ વહેચાતા માસ ની દુકાન તાત્કાલિક ધોરણે બંધ કરવા...

ઉનાઈ મંદિરની આજુબાજુ વહેચાતા માસ ની દુકાન તાત્કાલિક ધોરણે બંધ કરવા ધારાસભ્ય મોહન ઢોડિયાએ મુખ્યમંત્રીને પત્ર

199
0

નવસારી : 21 માર્ચ


મહુવા વાલોડના ધારાસભ્ય મોહન ઢોડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો .

દક્ષિણ ગુજરાતમાં આસ્થા નું કેન્દ્ર એવા યાત્રા ધામ ઉનાઈ મંદિરની આજુબાજુ વહેચાતા માસ ની દુકાન તાત્કાલિક ધોરણે બંધ કરવા માટેનો લખ્યો પત્ર.

મંદિર પરિસરના એક કિલોમીટરની અંદર માસ મટન વહેંચાવા પર પ્રતિબંધ હોવા છતાં ઉનાઈમાં દુકાનોમાં ખુલ્લેઆમ માસ મટન વેચવામાં આવે છે.

આવી દુકાનો અને દબાણો તાત્કાલિક દૂર કરવા માટે મુખ્યમંત્રીને લખવામાં આવ્યો પત્ર, ઉનાઈ મંદિર લાખો શ્રદ્ધાળુના આસ્થાનું કેન્દ્ર છે

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here