Home અંબાજી આજેથી અંબાજી માં ચૈત્રી નવરાત્રિની શરૂઆત

આજેથી અંબાજી માં ચૈત્રી નવરાત્રિની શરૂઆત

199
0

અંબાજી : 22 માર્ચ


ચૈત્રી નવરાત્રી ને લઇ અંબાજી મંદિર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી….

અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી ને લઇ મંદિર ખાતે મંદિર ના ભટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવશે…

વેહલી સવારે મંગલા આરતી કરવામાં આવી ચૈત્રી નવરાત્રી ને લઇ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી દર્શન કર્યાં…

ચૈત્રી નવરાત્રી ના પ્રથમ દિવસે માતાજીના મંગલા આરતી માં જોડાવા માટે ભક્તો ની મોટી મોટી કતારો લાગી…

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here