Home અંબાજી અંબાજી મંદિરના સમયમા ફેરફાર…

અંબાજી મંદિરના સમયમા ફેરફાર…

120
0

અંબાજી : 21 માર્ચ


માતાજી ના દર્શન અને આરતી ના સમય થયો ફેરફાર…

ચેત્રી સુદ એકમ થી થશે ફેરફાર…
22-3-2023 ના દિવસે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપના

એકમ થી આરતી સવારે 7:00 થી 7:30 નો રહેશે

ત્યારે દર્શન સવારે 8:00 કલાક થી શરુ થશે જે બપોરે 11’30 સુધી થઇ શકશે.

બપોરે 11:30 થી 12:30 અને સાંજે 4:30 થી 7:30 સુધી બંદ રહેશે

ત્યારે સાંજે 7:30 થી 9:00 વાગ્યે સુધી અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here