Tag: Trending
બીએસએફના ડીજીની ગુજરાત ફ્રન્ટિયરની ત્રણ દિવસીય મુલાકાતે
કચ્છ : 22 માર્ચ
23મી માર્ચ 2022 ના રોજ, પંકજ કુમાર સિંઘ, BSF ના મહાનિર્દેશક, IPS, BSF ગુજરાત ફ્રન્ટિયરની ત્રણ દિવસીય મુલાકાતે ગાંધીધામ, કચ્છ પહોંચ્યા...
જિલ્લા વિકાસ અધિકારીએ રણકાંઠે વસેલા અગરિયા પરિવારોની મુલાકાત લીધી
પાટણ : 23 માર્ચ
રણના કાંઠે આવેલા પાટણ જિલ્લામાં મીઠા ઉદ્યોગનો પણ ઉત્તમ વિકાસ થયો છે ત્યારે દેશભરમાં ઘુડખર અભ્યારણ્યના કારણે પ્રસિદ્ધઆ વિસ્તારની મુલાકાત લઈ...
ABVP ગોધરા દ્વારા શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજાઈ
ગોધરા : 23 માર્ચ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા શાખા દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થી ભાઈઓ...
આજરોજ લીંબડી તાલુકા ના નાની કઠેચી ગામ ખાતે ૯૨ મા...
સુરેન્દ્રનગર : 23 માર્ચ
આજરોજ લીંબડી તાલુકા ના નાની કઠેચી ગામ ખાતે શહીદ ભગતસિંહ યુવા ગ્રૂપ તેમજ પે સેન્ટર શાળા અને કન્યા શાળા દ્વારા ૯૨...
સુરેન્દ્રનગર જીલ્લા નાં મુળી થાનગઢ સાયલા ચોટીલા તાલુકાનાં ગામો હજું સુધી...
સુરેન્દ્રનગર : 23 માર્ચ
સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી સાયલા ચોટીલા થાનગઢ તાલુકા નાં ગામો હજું પણ નર્મદા નાં નીર થી રહ્યા છે વંચિત હાલ ઉનાળા ની...
રાપર તાલુકા પંચાયત ની અંદાજ પત્ર ની બેઠક
કચ્છ : 23 માર્ચ
આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે રહેતા આગામી વરસ 2022/23 ના અંદાજ પત્ર અંગે બેઠક તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ...
ધ્રાંગધ્રામાં બે અલગ અલગ જગ્યાએથી બે તાજા જન્મેલા બાળકો મૃત હાલતમાં...
સુરેન્દ્રનગર : 23 માર્ચ
ધ્રાંગધ્રામાં બે અલગ અલગ જગ્યાએથી બે તાજા જન્મેલા બાળકો મૃત હાલતમાં મળી આવતા ચકચાર
- ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામેથી મૃત હાલતમાં ત્યજી દીધેલું...
પાટણમાંથી બે ડીગ્રી વગરના ડોકટરોને sog પોલિસે પકડ્યા…
પાટણ : 23 માર્ચ
પાટણમા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડીગ્રી વગરના બે બોગસ તબીબોને પાટણ sog પોલિસે ઝડપી લેતા અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો...
પાટણમાં ભાજપ આગેવાનો કાર્યકરોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી…
પાટણ : 23 માર્ચ
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો એ શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી...
ખોવાયેલ બેગ મૂળ માલિકને સોંપી આપતા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર...
પોરબંદર : 22 માર્ચ
આજ-રોજ પોરબંદર આર્ય કન્યા ગુરુકુલ ખાતે કોમ્પ્યુટર શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ્વરીબેન નિલેશભાઈ હિંગળાજીયા રહે નરસંગ ટેકરી ઓમ કારેશ્વર મંદિર પાછળ...
















