Tag: Trending
હળવદમા પોષણ પખવાડિયા ઉજવણી કરવામા આવી
હળવદ : 30 માર્ચ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલુ માસમાં સંપૂર્ણ રાજ્યમાં પોષણ પખવાડિયા ઉજવણી નો કાર્યક્રમ રાખવાની સૂચના થતાં મોરબી જિલ્લાના...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ૧લી એપ્રિલ ૨૦૨૨ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ દ્વારા...
કચ્છ : 30 માર્ચ
એપ્રિલ ૨૦૨૨થી શરૂ થનારી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી તણાવમુક્ત પરીક્ષા યોજવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ના પાંચમા...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ખાતે વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
પાટણ: 30 માર્ચ
ભારતીય વિચાર મંચ, પાટણ અને કેશવમાધવ સ્મૃતિ સમિતિ દ્વારા “ભારતનો બોધ - ધર્મપાલની દ્રષ્ટિએ” આ વિષય પર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન...
રાધનપુર હાઇવે ઉપર ચાલુ ટ્રેલર માં આગ લાગી.: ચાલકનો આબાદ બચાવ….
પાટણ: 30 માર્ચ
રાધનપુર થી કચ્છ તરફના હાઈવે ઉપર સાંતલપુર નજીક આજે એક ટ્રેલર કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠી હતી જોકે ચાલકે સમયસૂચકતા...
નૃત્યની મુદ્રાઓ માટે અભ્યાસ જરૂરી છે તેમ સાહિત્ય સર્જન માટે પણ...
પાટણ: 30 માર્ચ
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ એક્સ્ટ્રા મ્યુરલ સ્ટડીઝ અંતર્ગત શીવાભાઈ ઉમેદભાઈ પટેલ ગ્રંથાલયના ઉપક્રમે મોહનલાલ પટેલ ભારતીય સાહિત્ય વ્યાખ્યાનમાળા...
ડીઝલના ભાવોમાં કન્ઝ્યુમર અને રિટેઇલર પંપોના ભાવમાં તફાવતના કારણે માછીમારો પડતો...
વેરાવળ : 30 માર્ચ
ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દરિયા કિનારો કુદરતે આપ્યો છે અને અહીં દરિયા કિનારાના પ્રદેશમાં માછીમારી પ્રવૃત્તિ મુખ્ય વ્યવસાય છે, અનેક પરિવારોનું...
પ્રોજેક્ટ આશીર્વાદ જૂનાગઢ (ગુજરાત) માં શરૂ કરાયો
જૂનાગઢ : 29 માર્ચ
સમાજમાં સમરસતા બનાવવા માટે, આ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં અમે અમારા વૃદ્ધ માતા-પિતા પાસેથી તેમના યોગ્ય અધિકારો અને રક્ષણ વિશે...
રાષ્ટ્પતિના જળશક્તિ અભિયાના જીવંત પ્રસારણને જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ નિહાળ્યું…
પાટણ: 29 માર્ચ
મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જળશક્તિ અભિયાન-2022નો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તથા નિવાસી...
કચ્છ જિલ્લા NSUI દ્વારા વન રક્ષક દળ નું પેપર ફૂટયું તે...
કચ્છ : 29 માર્ચ
કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા મુન્દ્રા મધ્ય વન રક્ષક દળ નું પેપર ફૂટયું તે બાબતે વિરોધ પ્રદર્શન કરી પેપર કૌભાંડ માં જે...
રાપર ખાતે રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા દરીયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર...
કચ્છ : 29 માર્ચ
આજે રાપર દરીયાસ્થાન મંદિર ખાતે દિવાળી બેન ખીમજી માનસંગ મિરાણી પરિવાર ના સહયોગ થી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 45 મો નેત્ર...
















