Home Tags Trending

Tag: Trending

યાત્રાધામ અંબાજી ખાતે ગૌ સેવા પદયાત્રા નું આગમન…..

0
અંબાજી: 5 ફેબ્રુઆરી શક્તિપીઠ અંબાજીમાં ૩૧ વર્ષ સુધી ચાલનારી ગૌ પદયાત્રા નું આગમન ગૌસેવા સાથે પર્યાવરણ આધ્યાત્મ પ્રચાર પદયાત્રા નો મુખ્ય હેતુ છે જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે...

સુરત (Surat) શહેર માં આઠ માસના માસુમ બાળક સાથે હેવાનિયત

0
સુરત : 5 ફેબ્રુઆરી સુરત શહેરના રાંદેર (Rander) પાલનપુર પાટિયા (Palanapur patiya) વિસ્તારમાં આઠ મહિનાના બે જોડિયા બાળકોને સાચવવા આઇ (કેરટેલર) ને પગાર ઉપર રાખેલી...

ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશન ગુજરાત રાજ્યના ડી.ડી.ઓ.પી. રાકેશભાઈ રાવ દ્વારા...

0
ગોધરા : 4 ફેબ્રુઆરી સમગ્ર ગુજરાત રાજ્યના પ્રોશીકયુશનના વડા કે જેમના તાબા હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના સરકારી વકીલો આવે છે તેમને સૌ પ્રથમ વખત ગોધરાની...

ગોધરા તાલુકાના સાંકલી ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને મોટરસાયકલ વચ્ચે...

0
ગોધરા : 4 ફેબ્રુઆરી ગોધરા દાહોદ હાઇવે પર ગોધરા તાલુકાના સાંકલી ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કુલ ત્રણ વ્યક્તિના મોત...

સોમનાથ ટ્રસ્‍ટની ઓફીશયલ યુટયુબ ચેનલમાં 1 લાખ સબસ્‍ક્રાઇબર

0
વેરાવળ : 4 ફેબ્રુઆરી સોમનાથ ટ્રસ્‍ટ દ્રારા ડીજીટલના માઘ્‍યમથી શિવભકતો ઘરબેઠા દર્શન-પૂજા કરી શકે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરાયેલ છે ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ, યટયુબ, ટવીટર જેવા સોશીયલ માઘ્‍યમો...

હારીજના જાસ્કા ગામે રાત્રી કેમ્પમાં રસીકરણ કરાયુ

0
પાટણ : 4 ફેબ્રુઆરી હારીજ તાલુકાના જાસ્કા ખાતે નાઈટ વેક્સિનેશન કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં તરૂણોને રસીકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ જન્મમરણ...

પાટણમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો…..

0
પાટણ : 4 ફેબ્રુઆરી પાટણ ખાતે યુનિવર્સિટીના રંગ ભવન અને ગાંધી સ્મૃતિ હોલ ખાતે ત્રણ તાલુકાઓનો કલા મહાકુંભ યોજાયો હતો જેમાં અલગ અલગ નવ કૃતિઓમાં...

વેરાવળમાં ત્રણ વર્ષ પૂર્વે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ

0
વેરાવળ : 4 ફેબ્રુઆરી સને.2019 માં આરોપી યુવક સગીરા હોવાનું જાણતો હોવા છતાં અપહરણ કરી લઇ જઇ મરજી વિરૂઘ્‍ઘ સગીરા પર અવાર નવાર દુષ્‍કર્મ આચરેલ કોર્ટે...

આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર વિપુલ મોવલીયા નોટિસ...

0
સુરત : 4 ફેબ્રુઆરી આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર વિપુલ મોવલીયા નોટિસ આપી પાર્ટીમાંથી કાઢી કેમ ન મુકવા તે અંગે ખુલાસો માગતા...

મોટી ચંદુરના ખેડુતે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી .

0
પાટણ : 3 ફેબ્રુઆરી દેશના વડાપ્રધાન દ્વારા સ્વદેશી અપનાવો ના ભાગરૂપે ખેતીમાં પણ આમૂલ પરિવર્તન કરવા ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે હાકલ કરી છે.જેના ભાગરૂપે...

EDITOR PICKS