Tag: SOMNATH MANDIR TRUST
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણના અંતિમ સોમવારે ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ પધાર્યા હતા. ત્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લેહરીએ ટ્રસ્ટના VIP અતિથિ...
રાજ્યમંત્રી ભાનુબેન બાબરીયા અને મંત્રી ભીખુસિંહ પરમારે સોમનાથ મહાદેવના ચરણમાં શીશ...
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન માટે રાજ્યના સામજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહ...