Home Tags Police

Tag: Police

ઘરેથી નીકળી ગયેલી 14 વર્ષની સગીરાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, સોજીત્રા...

0
આણંદ જિલ્લાના સોજીત્રા પોલીસ સ્ટેશનની સતર્કતા, ઝડપી કામગીરી અને સંવેદનશીલ અભિગમના કારણે ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલી 14 વર્ષની સગીરાને ગણતરીના કલાકોમાં...

હૈદરાબાદ-દુબઈ ફ્લાઈટને હાઈજેક કરવાના E-MAIL થી મચ્યો ખળભળાટ , પોલીસે શું...

0
Air india hijack threat : હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ (RGIA) એરપોર્ટને એક ઈ-મેઇલ મળ્યો હતો. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એક મુસાફરે હૈદરાબાદમાં...

અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર સર્જાઇ દુર્ઘટના, 3 શ્રમિકોના મોત

0
અમદાવાદમાં ઝવેરી ગ્રીન નામની સાઈટ પર મોડી રાત્રે બની ઘટના આ ઘટના 3 શ્રમિકો 13માં માળેથી નીચે પટકાતાં મૃત્યુને ભેટયા હતા. અમદાવાદમાં ફરી એક...

હવે લારીની આડમાં વેચાય છે ચરસ- ગાંજો …. આણંદમાં પોલીસે બે...

0
ગાંધીનગર નાર્કોટીક્સ સેલ CID ક્રાઈમ ટીમ દ્વારા આણંદમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આણંદ શહેરમાં રેલવે સ્ટેશન નજીક પોલસન ડેરી રોડ પરથી ચરસ, ગાંજાનો...

જુનાગઢમાં વરસાદની આફત વચ્ચે મકાન ધરાશાઇ …. ચારના મોત નિપજતાં CM...

0
સમગ્ર જૂનાગઢ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઇ ગયું છે. વરસાદની વચ્ચે અન્ય એક આફત આવી હતી. શહેરના કડિયાવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાઇ થયું...

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વાહનો લઇ જવાની મનાઇ ફરમાવાઇ …. ,...

0
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસેલા પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર વાહનો લઈને જવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, પંચમહાલ જિલ્લા સમાહર્તાએ બહાર...

જામનગરમાં પોલીસ દ્વારા સગીરને માર મારવાનો કેસ…. કોર્ટે કહ્યું બ્રિટિશ...

0
જામનગરના કાલાવાડમાં જેટકો કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં વીજપોલ નાખવા મુદ્દે ખેડૂત પરિવારના સભ્યો અને સગીર દ્વારા વિરોધ કરાતા સરકારી કામમાં રુકાવટ બદલ તેની ફરિયાદ...

ગુજરાતી દંપતિને અમેરિકા જવું ભારે પડ્યું …. , દંપતિ સહી સલામત...

0
ગુજરાતી લોકોમાં વિદેશ જવાનો ભારે ક્રેઝ છે. ત્યારે વિદેશ જતા ગુજરાતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતા દંપતિ અમેરિકા જવા...

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રા યોજાઇ

0
અષાઢી બીજના દિવસે પાટણની 141 મી રથયાત્રાને પહિંદ વિધિ કરીને સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલનાં...

ભગવાન પહોંચ્યા મામાના ઘરે …. રથયાત્રા સરસપુર પહોંચી … મોસાળની પોળો...

0
આજે અષાઢી બીજ નિમિત્તે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગચર્યાએ નીકળ્યા. પુરી રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળી છે. ત્યારે...

EDITOR PICKS