Tag: Latest News
પાટણમાં મોદી સમાજ દ્વારા બહુચર માતાની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી...
પાટણ : 7 ફેબ્રુઆરી
વસંત પંચમીના દિવસે પાટણ શહેરમાં મોઢ મોદી ઘાંચી સમાજ દ્વારા બહુચર માતાના મંદિરથી પરંપરાગત રીતે માતાજીની પાલખી યાત્રા વાજતે ગાજતે કાઢવામાં...
કોરોના મહામારીમાં મૃતકોના સ્વજનો ને 4 લાખની સહાય ચૂકવવા પાટણ જિલ્લા...
પાટણ : 7 ફેબ્રુઆરી
કોવિડ-19માં મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયની જગ્યાએ 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી કરવા તથા કોવિડ ગ્રસ્ત તમામ...
પાટણ જિલ્લામાં ધોરણ ૧થી ૯ના વર્ગખંડોમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ…
પાટણ : 7 ફેબ્રુઆરી
પાટણ શહેર સહિત જીલ્લામાં એક મહિના બાદ પુનઃ ધોરણ ૧ થી ૯ ના વર્ગખંડોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે...
સાસણના દેવળીયા પાર્કમાં ઉજળી પટાઈ પક્ષી જોવા મળ્યું
જૂનાગઢ : 7 ફેબ્રુઆરી
આમ તો સમગ્ર વિશ્વમાં.9000 થી વધારે જાતિ ના પક્ષી જોવા મળે છે તે પૈકી ના 1200 જેટલા અલગ અલગ જાતિ ના...
પાટણના 9 દીનદયાળ ઔષધાલયોની આરોગ્ય ટીમને સેવાઓ વધુ સુદઢ બનાવવા...
પાટણ : 5 ફેબ્રુઆરી
કોરોના સંક્રમણને અટકાવવા નાગરિકોને ઝડપી સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ...
પાટણની રાણીની વાવમાં સુવિધાઓ વધારવા સાંસદે કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો….
પાટણ : 5 ફેબ્રુઆરી
પાટણની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવમાં પ્રવાસીઓની સુવિધા અને સગવડ વધે તથા રાત્રિ દરમિયાન વાવને રોશની સજ્જ કરી પ્રવાસીઓ માટે રાત્રે પરિસર...
પાટણના વેપારીનો અજાણ્યા શખ્સની સ્વીકારેલી ફ્રેન્ડ રિકવેસ્ટે જીવ લીધો ….
પાટણ : 5 ફેબ્રુઆરી
રાધનપુરના વતની અને ધંધા અર્થે પાટણમાં સ્થાયી બનેલ વેપારી સાથે ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી વોટ્સએપ ચેટ કરી ન્યુડ...
યાત્રાધામ અંબાજી ખાતે ગૌ સેવા પદયાત્રા નું આગમન…..
અંબાજી: 5 ફેબ્રુઆરી
શક્તિપીઠ અંબાજીમાં ૩૧ વર્ષ સુધી ચાલનારી ગૌ પદયાત્રા નું આગમન
ગૌસેવા સાથે પર્યાવરણ આધ્યાત્મ પ્રચાર પદયાત્રા નો મુખ્ય હેતુ છે
જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે...
સુરત (Surat) શહેર માં આઠ માસના માસુમ બાળક સાથે હેવાનિયત
સુરત : 5 ફેબ્રુઆરી
સુરત શહેરના રાંદેર (Rander) પાલનપુર પાટિયા (Palanapur patiya) વિસ્તારમાં આઠ મહિનાના બે જોડિયા બાળકોને સાચવવા આઇ (કેરટેલર) ને પગાર ઉપર રાખેલી...
ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશન ગુજરાત રાજ્યના ડી.ડી.ઓ.પી. રાકેશભાઈ રાવ દ્વારા...
ગોધરા : 4 ફેબ્રુઆરી
સમગ્ર ગુજરાત રાજ્યના પ્રોશીકયુશનના વડા કે જેમના તાબા હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના સરકારી વકીલો આવે છે તેમને સૌ પ્રથમ વખત ગોધરાની...

















