Tag: Latest News
પાટણમાં ત્રીપુરેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુ રુદ્ર યોજાયો….
પાટણ : 21 માર્ચ
શ્રીં સામવેદી શ્રી માળી બ્રાહ્મણ જ્ઞાતિ ની વાડી માં બિરાજમાન પૌરાણિક શ્રી ત્રિપુરેશ્વર મહાદેવ ખાતે આજ રોજ લઘુરૂદ્ર નું આયોજન કરવામાં...
ખેડા જીલ્લા ઉપાધ્યક્ષ રાજન દેસાઈએ નડીયાદ ના 350 જેટલા સિનીયર સિટીઝનોને...
નડિયાદ: 21 માર્ચ
ખેડા જીલ્લા ઉપાધ્યક્ષ રાજન દેસાઈએ નડીયાદ ના 350 જેટલા સિનીયર સિટીઝનોને વિના મૂલ્યે બતાવી
"ધ કશ્મીર ફાઇલ્સ"
ત્યારે કશ્મીર પંડિતોના ભૂતકાળ પર નિર્મિત આ...
અંજાર ખાતે આવેલી શેઠ ડી.વી.હાઇસ્કુલ ખાતે આજે જાણીતા લેખક વિનોદભાઈના પુસ્તક...
કચ્છ : 21 માર્ચ
અંજાર ખાતે આવેલી શેઠ ડી.વી.હાઇસ્કુલ ખાતે આજે જાણીતા લેખક વિનોદભાઈના પુસ્તક વાંસળી નુ વિમોચન કરવામાં આવ્યું હતું આ તકે અંજાર સચ્ચિદાનંદ...
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર : 21 માર્ચ
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક...
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર : 21 માર્ચ
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.
આ બેઠકમાં કલેકટર એ સરકારી બાકી લેણાની...
સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો...
પાટણ : 21 માર્ચ
પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ...
પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના 100 થી વધુ વિદ્યાર્થીઓ ને કાઉન્સિલરો...
પાટણ : 21 માર્ચ
આગામી ૨૮ માર્ચથી શરૃ થતી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ...
હિંદુ સંસ્કૃતિને બચાવવી હશે તો બ્રાહ્મણે એ સંગઠિત થવું પડશે :...
ગોધરા : 18 માર્ચ
ગોધરા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની કારોબારી બેઠક ચમનભાઈ બાલમંદિરમાં મળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો હાજર રહ્યાં હતાં. આ કારોબારીમાં...
લાંબડીયા ગામે ઉત્તર ગુજરાત માં ભરાતા લોકમેળાઓમાં પ્રથમ એવો રાવળી ગેર...
સાબરકાંઠા : 20 માર્ચ
મેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બે પીઆઈ ચાર પિ એસ આઈ અને 170 હોમર્ગાડ અને પોલીસ ના જવાનો ફાળવવામાં આવ્યા.
ઉત્તર...
ખલીપુર પાંજરાપોળ ખાતે અનુમોદના કાર્યક્રમ યોજાયો…
પાટણ : 20 માર્ચ
સરસ્વતી તાલુકાના ખલીપુર ગામે આવેલા કુસુમબેન અમૃતલાલ શાહ પશુ આશ્રય સંકુલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં અનુમોદના અવસર યોજાયો હતો....

















