Home Tags Latest News

Tag: Latest News

હળવદમા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી

0
હળવદ :  14 એપ્રિલ હળવદમા આજે ડો બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે ઉજવણી કરવામા આવી જેમા આંબેડકર સર્કલ પાસે બાબા સાહેબની સ્ટેચ્યુઅે મોટી સંખ્યા લોકો...

કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પીટલ દ્વારા કંપવાની સંપુર્ણ સારવાર આપવામાં આવી

0
આણંદ: 14 એપ્રિલ આણંદના કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પીટલ દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે સવારે કંપવા અને ધ્રુજારીના રોગ માટેનું ક્લીનીક ચલાવામાં આવે...

અમેરિકામાં ગીતાબેન રબારી ઉપર ડોલરનો વરસાદ થયો, લોકગીતોની રમઝટ દર્શકો ઝૂમ્યા

0
પાટણ: 14 એપ્રિલ જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતની લોકકલા અને લોકસાહિત્યનું સિંચન કરતો કાર્યક્રમ અમેરિકાના બ્રેડફોર્ડ એવન્યુના વેલેન્સિયા હાઈસ્કૂલ ઓડિટોરિયમમાં લેબોન હોસ્પિટલીટી ગૃપ...

પાટણમાં જબરેશ્વરી માતાના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ…

0
પાટણ: 14 એપ્રિલ પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા કલારવાડાના નાકા ઉપર જબરેશ્વરી બહુચર માતાના મંદિરનો આ વિસ્તારના યુવા ભાઈઓ - બહેનો તથા જબરેશ્વરી યુવક મંડળ...

ડો.બાબા સાહેબ આંબેડકરની ની ૧૩૧ મી જન્મ જયંતી પ્રસંગે પયૉવરણ નું...

0
પાટણ: 14 એપ્રિલ ભારતીય બંધારણના ઘડવૈયા અને વિશ્વ રત્ન ડો.બી.આર. આબેડકરની તા.૧૪ મી એપ્રિલ નાં રોજ ૧૩૧ મી જન્મ જયંતી પ્રસંગે પાટણની ગુરૂકૃપા ગેસ સર્વિસ...

સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાનો શુભેચ્છા અને સત્કાર...

0
પાટણ: 14 એપ્રિલ સરકારી ફરજ દરમ્યાન બઢતી અને બદલી સામાન્ય પ્રક્રિયા છે પરંતુ પાટણના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતાં રમેશ મેરજાની અમદાવાદ ખાતે ડેપ્યુટી...

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એક દિવસના કચ્છ જીલ્લાના પ્રવાસે

0
કચ્છ : 13 એપ્રિલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તારીખ ૧૫મી એપ્રિલ ૨૦૨૨ ને શુક્રવારના રોજ એક દિવસના કચ્છ જિલ્લાનાં પ્રવાસે આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી...

મુખ્યમંત્રીશ્રી રૂ.૫.૩૧ કરોડના ખર્ચે ખરીદાએલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપશે

0
કચ્છ : 13 એપ્રિલ વિસ્તારની દષ્ટિએ ખુબજ મોટો અને ભૌગોલિક દષ્ટિએ કઠીન અને અંતરિયાળ વિસ્તારવાળા કચ્છ જિલ્લામાં બેઝીક લાઈફ સપોર્ટ જેવી આરોગ્ય એમ્બ્યુલન્સ સેવા પાયાની...

પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી એ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા કાર્યકરોને...

0
પાટણ: 11 એપ્રિલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા જિલ્લાના આગેવાનો કાર્યકરોને સંગઠન લક્ષી માર્ગદર્શન આપવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતું....

પાટણમાં પદ્મશ્રી માલજીભાઈ દેસાઈની સમસ્ત માલધારી સમાજ દ્વારા રજતતુલા કરાશે….

0
પાટણ: 11 એપ્રિલ પ્રખર ગાંધીવાદી અને ઝિલિયા ગાંધી આશ્રમનાં સ્થાપક માલજીભાઈ દેસાઈ ની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા...

EDITOR PICKS