Home Tags Latest News Update

Tag: Latest News Update

પાટણ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગે જીવંત...

0
પાટણ : 2 ફેબ્રુઆરી પાટણ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગે ના જીવંત પ્રસારણ સમૂહ નિહાળવા માટે નું આયોજન ગાયત્રી મંદિર રોડ...

પાટણ યુનિવર્સીટી દ્વારા કોલેજ વિકાસ ફાળા ફી રૂ.100થી વધારીને 250 કરાઈ

0
પાટણ : 2 ફેબ્રુઆરી ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ સંલગ્ન કોલેજોમાં સ્નાતક કક્ષાએ લેવાતી કેમ્પસ ડેવલોપમેન્ટ ફી સત્ર દીઠ રૂ .૧૦૦ લેવાતી હતી તેના બદલે...

ગોધરા પંચમહાલ જિલ્લા ખાતે તેમજ તેની આસપાસના જિલ્લાઓમાં એક ખાસ આરોપીઓની...

0
ગોધરા : 2 ફેબ્રુઆરી છેલ્લા કેટલાક સમયથી ગોધરા પંચમહાલ જિલ્લા ખાતે તેમજ તેની આસપાસના જિલ્લાઓમાં એક ખાસ આરોપીઓની ગેંગ (gang) સક્રિય થઇ હતી કે જે પોતાનો...

પાટણ જિલ્લામાં કોરોના ના નવા 224 કેસ નોંધાયા

0
પાટણ : 2 ફેબ્રુઆરી પાટણ જિલ્લામાં કોરોના ના કેસ માં સતત તેજી સાથે પોઝિટિવ કેસો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.ત્યારે મંગળવારે જિલ્લામાં નવા...

બજેટ – ડાયમંડ લાભ

0
પાટણ : 1 ફેબ્રુઆરી કોરોના સંક્રમણને કારણે વિદેશ સાથે સંકળાયેલા ડાયમંડ ઉદ્યોગો પર સૌથી મોટી અસર થઈ હતી. જેને લઇને કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઉદ્યોગકારોની ઘણી બધી...

અંબાજી મંદિર ખુલતા જ સોનાનું બિસ્કિટ દાન આવ્યુ

0
અંબાજી: 1 ફેબ્રુઆરી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. તાજેતરમાં કોરોનાની ત્રીજી લહેર આવતા અંબાજી મંદિર 15...

પાટણ પાલિકામાં વિપક્ષના વિરોધ વચ્ચે ૭૦ થી વધુ કામો મંજુર થયા

0
પાટણ : 1 ફેબ્રુઆરી પાટણ નગરપાલિકાની સામાન્ય સભા સોમવારે નગરપાલિકા સભાખંડ ખાતે મળી હતી જેમાં એજન્ડા ઉપરના 61 અને વધારાના 11 મળી કુલ ૭૨ કામો આ...

રાંદેરમાં ધોળા દિવસે વૃદ્વના ખભામાં લટકાવેલી 1.41 લાખની રોકડની લુંટ

0
સુરતઃ : 1 ફેબ્રુઆરી સુરતઃ રાંદેરમાં ધોળા દિવસે વૃદ્વના ખભામાં લટકાવેલી 1.41 લાખની રોકડની બેગ ચીલઝડપ કરી બે બદમાશ બાઇક પર ફરાર થયા છે. જો કે...

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 2022 નું સામાન્ય બજેટ રજૂ કર્યુ

0
દિલ્હી : 1 ફેબ્રુઆરી નિર્મલા સીતારમણ પણ રાષ્ટ્રપતિ ને મળી સંસદ ભવન પહોંચી પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બજેટ પર ચર્ચા માટે કેબિનેટ બેઠકમાં સંપૂર્ણ ચર્ચા...

 દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવનાઆદિવાસી ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબ્લો...

0
સાબરકાંઠા: 22 જાન્યુઆરી ભારત રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના...

EDITOR PICKS