Home Tags Gujarati News

Tag: Gujarati News

ફરી ગાબડું : સુરેન્દ્રનગર દૂધરેજ નજીક કેનાલના પુલ પર 3 માસમાં...

0
સુરેન્દ્રનગર : 26 એપ્રિલ - કચ્છ, ધ્રાંગધ્રા અને પાટડી સહિતના ગામો તરજ જવા માત્ર એક જ પુલ છે સુરેદ્રનગર શહેરની દૂધરેજ કેનાલ ઉપરથી પસાર થઇ રહેલા...

આરોગ્ય મેળો : પાટડી ખાતે યોજાયેલા બ્લોક હેલ્થ આરોગ્ય મેળામાં કુલ...

0
સુરેન્દ્રનગર : 26 એપ્રિલ પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા બ્લોક હેલ્થ આરોગ્ય મેળામાં કુલ 836 દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. જેમાં ફિઝીશિયનના 200, ગાયનેકના...

સુત્રાપાડા સરકારી હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર ફાળવવા બાબત રજૂઆત

0
વેરાવળ: 26 એપ્રિલ સુત્રાપાડા સરકારી હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર ફાળવવા બાબત - આજ રોજ સુત્રાપાડા શહેર ભાજપ ના પ્રમુખ શ્રી દિપકભાઈ કાછેલા અને આગેવાનો દ્વારા...

અનોખો વિરોધ : ચોટીલામાં ગળામાં શાકભાજી અને પાણીની બોટલની માળા ટાંગી...

0
સુરેન્દ્રનગર : 26 એપ્રિલ ચોટીલા શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તાલુકાની પાણી સમસ્યા અને મોંધવારીના મુદ્દે રેલી રૂપે પદયાત્રા કાઢી આગવી સ્ટાઇલથી અનોખો વિરોધ વ્યક્ત...

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પાટણમા પોલીસ બેન્ડની સુરાવલીઓ ગુંજી...

0
પાટણ: 26 એપ્રિલ જિલ્લા મથક પાટણ ખાતે આગામી ૧ લી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સંદર્ભે પાટણ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ...

માધાપર ખાતે બાપા સીતારામની મઢુંલી ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું

0
ક્ચ્છ : 26 એપ્રિલ માધાપર ખાતે બાપા સીતારામની મઢુંલી ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે હોમ હવન,મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા...

મહાનગરીમુંબઈ ખાતે મુલુંડ વિસ્તારમાં એન.કે.ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાત મંદ લોકોને...

0
મુંબઈ : 26 એપ્રિલ મહાનગરીમુંબઈ ખાતે આવેલા મુલુંડ વિસ્તારમાં એન.કે.ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરીયાત મંદ લોકોને રાસન કીટનું વિતરણ...

પાટણ રોશનીથી ઝળહળી ઉઠ્યુ..

0
પાટણ: 26 એપ્રિલ ગુજરાત સ્થાપના દિનની પાટણ શહેરમાં આગામી 1 મેંના રોજ ઉજવણી થવાની છે . જેને લાઇ સરકારી અને ઐતિહાસિક ઈમારોતોને રોશનીથી શણગાર આવી...

પાટણ યુનિવર્સીટીની દીવાલો પર ઇતિહાસના ચિત્રો દોરાયા…

0
પાટણ: 26 એપ્રિલ સરસ્વતી નદીના કિનારે ૨૦૦ વર્ષ પૂર્વે રાજા વનરાજ દ્વારા સ્થાપના કરેલ ભવ્ય ઇતિહાસ પાટણમાં પ્રવેશતા મહેમાનો તેમજ પર્યટકો સમક્ષ ઉજાગર થાય કેવા...

લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં બ્લોક હેલ્થ મેળો યોજાયો

0
સુરેન્દ્રનગર : 25 એપ્રિલ સરકારની યોજનાઓનો લાભ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી સરળતાથી પહોંચે તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે -વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ...

EDITOR PICKS