Tag: Gujarati News
પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર...
સુરેન્દ્રનગર : 29 એપ્રિલ
હાલમાં ઉનાળુ સિઝનમાં પીવાના પાણીની અછત ઉભી થયેલ હોઇ, સરકારની સૂચના અનુસાર બ્રહ્માણી-૨ ડેમ પીવાના પાણી માટે નર્મદા કેનાલ દ્વારા ભરવાનું...
મેરુપરમાં આજે રાત્રે મોગલમાંના મંદિરના વિકાસના કામના લાભાર્થે લોકડાયરો યોજાશે
હળવદ : 29 એપ્રિલ
મેરુપર ગામે આવેલ મોગલમાં મંદિરના વિકાસના કામના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સંતો-મહંતો સહિત અનેક રાજકીય આગેવાનો હાજરી આપશે.આ લોકડાયરામાં...
પાટણ નગર દેવી કાલિકા માતા મંદિર પાસેના કુંડમાં મહાઆરતી યોજાઈ…
પાટણ: 30 એપ્રિલ
ગુજરાત રાજ્યના સ્થાપના દિન અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ નગરદેવી કાલિકા માતાજી મંદિર સામે અતિ પ્રાચિન કુંડની...
રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો બેટરી ટેસ્ટ યોજાયો…
પાટણ: 29 એપ્રિલ
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ ખાતે ૧૧ વય જૂથના ખેલાડીઓ માટે બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમા...
પાટણમાં જાહેર જનતા માટે ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું….
પાટણ: 29 એપ્રિલ
ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અને બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા પાટણ પોલીસ હેડ કોટર ખાતે ત્રણ દિવસીય શસ્ત્ર પ્રદર્શનનું...
સચિવ વિજય નહેરાના અધ્યક્ષ સ્થાને ગૌરવ દિવસની ઉજવણીની તૈયારી સંદર્ભે...
પાટણ: 28 એપ્રિલ
પાટણ જિલ્લામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. પાટણ જિલ્લામાં ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે...
સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી ચોરી ડામવા પોલિસનો એક્શન પ્લાન
સુરેન્દ્રનગર : 28 એપ્રિલ
'જળ એ જ જીવન’ તથા ‘પાણી વિના નહી વિકાસ’ના મંત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ હેઠળ ગુજરાત રાજ્યના...
સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં પીવાના પાણીની મુશ્કેલીથી મુસાફરોમાં રોસ
સુરેન્દ્રનગર : 28 એપ્રિલ
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓ માંથી અંદાજે 3000થી વધુ મુસાફરો આવે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પાણી પીવાની સુવિધા...
લખતરના ડેરવાળાના શખ્સને રેશનીંગના અનાજના કાળા બજાર કરવાના મામલે પી.બી.એમ.હેઠળ જેલમાં...
સુરેન્દ્રનગર : 28 એપ્રિલ
સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ પણ જગ્યાએ જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો જથ્થો હેરફેર થતો હોય કે સંગ્રહની ગેરકાયદેસરની પ્રવૃતિ શોધી કાઢવા તેમજ આવા...
પાટડી અને ધામા શક્તિધામમાં 45 ડીગ્રીની ગરમીમાં એક લાખથી વધુ શ્રધ્ધાળુઓનું...
સુરેન્દ્રનગર : 28 એપ્રિલ
શક્તિદેવી એ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતી નિડર અને પ્રતિભાવંતી પુત્રી હતી. એક શક્તિશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે...

















