Tag: Gujarati News
સિધ્ધપુર ના મુડાણા ગામેથી LCB અને SOG પોલિસે નકલી આરસીબુક...
પાટણ : 5 મે
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામેથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ નું પાર્સિંગ ધરાવતા વાહનોની નકલી આરસીબુક બનાવવાના ચાલતા નેટવર્કનો પાટણ એલસીબી...
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે યોજાશે 8 જિલ્લાનો બ્રહ્મમ્હોસવ
ગોધરા : 5 મે
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 3 દિવસ માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મદય ઝોન ના 8 જિલ્લાના બ્રાહ્મણો...
છોટા ઉદેપુરની મુલાકાતે આવેલ મુખ્યમંત્રીએ લોક પ્રશ્નો અંગે જાણકારી મેળવી.
છોટાઉદેપુર : 5 મે
છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે આવેલ વિડીયો કોન્ફરન્સ હોલમાં અધિકારીઓ...
રાણાગઢ ગામે 1 પુત્રએ માતાને મારી, બીજાએ પિતાને મારી નાખવાની ધમકી...
સુરેન્દ્રનગર: 5 મે
લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના રાણાગઢ ગામે કળિયુગ ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવો બનાવ સામે આવ્યો છે. રાણાગઢ...
ભૃગુપુર ગામના ખેડૂતને મોતને ઘાટ ઉતારનાર પતિ-પત્ની ઝડપાયા
સુરેન્દ્રનગર: 5 મે
ચુડા તાલુકાના ભૃગુપુર ગામે રહેતા અરવિંદભાઈ પરમાર, પત્ની રમાબેન અને 2 પુત્રો સાથે...
લીંબડીના સસ્તા અનાજની દુકાન પર લીંબડી પુરવઠા મામલતદાર દોડી આવ્યા
સુરેન્દ્રનગર: 5 મે
ત્યારે વાત કરવામાં આવે તો ગામ લોકોને આ સસ્તા અનાજના દુકાનદાર અનાજ ન આપતા હોવા બાબતે ગામના કોઈ વ્યક્તિ દ્વારા લીંબડી...
પાટણ જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે પુસ્તક પ્રદર્શન યોજાયું
પાટણ : 5 મે
પાટણ ખાતે ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે પાટણના પ્રજાજનો આઝાદી અને સ્વાતંત્ર સંગ્રામને લગતા સાહિત્યથી માહિતગાર થાય તે ઉદ્દેશથી ‘‘આઝાદીનો...
રાજપૂત કરની સેના સમાજ દ્વારા ગુજરાત એકતા યાત્રા નું આયોજન કરાયું……
અંબાજી : 5 મે
તા.૦૪ મે ના રોજ યાત્રા અંબાજી આવી પહોંચી.....
ગુજરાત રાજપૂત કરણી સેના દ્વારા સમગ્ર ગુજરાત માં રાજપૂત સમાજ ના ઉત્થાન અર્થે યાત્રા...
ગોધરા તાલુકામાંથી કરોડો રૂપિયાની માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું
ગોધરા : 5 મે
ગોધરા તાલુકામાંથી કરોડો રૂપિયાની માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં પ્રતિબંધિત ગૌચરની જમીનમાંથી 10 કરોડ ઉપરાંતની કિંમતની માટી...
મુખ્યમંત્રીશ્રીનો સૈદ્ધાંતિક નિર્ણય : કચ્છમાં ભૂકંપ પુનર્વસન અન્વયે મળેલા મકાન- આવાસમાં...
કચ્છ : 5 મે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લામાં ભૂકંપ પછીના પુનર્વસન અન્વયે નિર્માણ પામેલા આવાસોમાં વસવાટ કરતા પરિવારોને મકાન માલિકી હક -સનદ...

















