Home Tags Gujarati News

Tag: Gujarati News

પાટણમાં જન્માષ્ટમીએ 200 થી વધુ લોકોએ પોતાના ઘરવા માટીના કાનુડા...

0
પાટણ : 20 ઓગસ્ટ પાટણ માં ઉજવાતા ધાર્મિક ઉત્સવો અને તહેવારો પાછળ પારિવારિક ભાવના અને પ્રાચીન પ્રણાલી આજે પણ અકબંધ જોવા મળી રહી છે ....

ગોધરા તાલુકાના ભલાણીયા ગામે કરંટ લાગતા બે વ્યક્તિઓના કરુણ મોત

0
પંચમહાલ: 18 ઓગસ્ટ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભલાણીયા ગામે ખેતરમાં ભૂંડના ત્રાસથી પાકને બચવા માટે ખેડૂતે પોતાના ખેતરમાં તારની સાદી વાડ બનાવીને MGVCL ની પરમિશન...

લીંબડીકેળવણી મંડળકર્મચારી પરિવારના હોદ્દેદારની સર્વાનુમતે વરણી કરવામાં આવી

0
સુરેન્દ્રનગર: 18 ઓગસ્ટ સી.બી. જાડેજા - પ્રમુખ શકિતદાન ગઢવી - ઉપપ્રમુખ જે.એ.માલકીયા - મંત્રી બ્રિજરાજસિંહ ઝાલા - સહમંત્રી પૃથ્વીરાજસિંહ પરમાર - ખજાનચી આજે લીંબડી કેળવણી મંડળ કર્મચારી પરિવારની બેઠક મળી...

ચુડા શંકર સ્ટેડિયમ ખાતે ગ્રામ પંચાયત દ્વારા આયોજીત લોકમેળાને જનતા માટે...

0
સુરેન્દ્રનગર: 18 ઓગસ્ટ મેળાઓ થકી સામાજિક સમરસતાની ભાવનાઓનો ઉદય થાય છે. મેળાઓ સમાજની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. -કેબિનેટ...

રાપર મા સાતમ આઠમ ના મેળા મા વરસાદ નો માહોલ

0
કચ્છ: 18 ઓગસ્ટ પવિત્ર અને પાવન શ્રાવણ માસ મા તહેવારો ની મોસમ છે હાલ ચાલી રહેલા સાતમ આઠમ ના તહેવાર નિમિત્તે આજે નગાસર તળાવ પાસે...

પાટણમાં વિદેશમાં અભ્યાસ અર્થે જવા માગતા વિદ્યાર્થીઓ માટે હાઈટેક એજ્યુકેશન સંસ્થાનો...

0
પાટણ : 18 ઓગસ્ટ પાટણમાં વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ માટે હાઈટેક એજ્યુકેશન સંસ્થાનો પ્રારંભ સિદ્ધપુરના ભાજપના નેતા બળવંતસિંહ રાજપુત એનજીએસ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. જે એચ...

બલવંતસિંહ રાજપૂતે પોતાના જન્મદિવસે ગૌ માતાનું કર્યું પૂજન…

0
પાટણ : 18 ઓગસ્ટ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો થકી કરે છે ત્યારે આજે જીઆઇડીસીના પૂર્વ ચેરમેન તથા ગોકુળ રિફાઇનરી...

વઢવાણ લોકમેળો ખુલ્લો મુકાયો

0
સુરેન્દ્રનગર: 17 ઓગસ્ટ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો આજે વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો.આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે અને...

આઝાદી ના અમૃત મહોત્સવની નાંદરખા ગ્રામજનો દ્વારા અનોખી રીતે ઉજવણી

0
ગોધરા: 17 ઓગસ્ટ આઝાદી ના અમૃત મહોત્સવ ના ભાગરૂપે નાંદરખા યુવા મંચ, શાળા પરિવાર અને સમસ્ત ગ્રામજનો દ્વારા શાળા માં ૧૫ મી ઓગષ્ટ ના રોજ...

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં સભા-સરઘસબંધી,મંજૂરી વગર પાંચ કે તેથી વધુ માણસોને એકત્રિત થવા...

0
સુરેન્દ્રનગર: 17 ઓગસ્ટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું સુરેન્‍દ્રનગર કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્‍દ્રનગરનાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રીએ પોલિસ અધિનિયમ-1951ની કલમ-37...

EDITOR PICKS