Tag: Gujarat News
ગીર સોમનાથ જિલ્લા ના ભાજપ સમર્થીત આહીર સમાજ ની અગત્યની બેઠક...
ગીર સોમનાથ : 16 એપ્રિલ
સોમનાથ અથવા તાલાલા વિધાનસભા બેઠક પર આહીર સમાજ ને ટીકીટ માટે ની પ્રબળ માંગ. સાસણ ગીર ના ફાર્મ હાઉસ...
ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી પંચાયત દ્વારા વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન...
પાટણ: 15 એપ્રિલ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૮ એપ્રિલે ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં પશુપાલકો દ્વારા ૧૮ અને ૧૯મી...
કચ્છ જીલ્લાના મુન્દ્રા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની તાલીમ શિબિર યોજાઇ હતી
ક્ચ્છ : 15 એપ્રિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ના આદેશ અનુસાર કચ્છ જીલ્લાના મુન્દ્રા ખાતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ના નેતૃત્વ તળે પ્રદેશ...
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દેવી-દેવતાના ફોટા મોફ કરી તેને સોશ્યલ મિડિયામાં વાયરલ...
ડાકોર : 15 એપ્રિલ
યાત્રાધામ ડાકોરમાં કોમી એખલાસ અને શાંતિ ભંગ કરવાના ઇરાદે અજાણ્યા શખસે હિન્દુ દેવી – દેવતાઓના ફોટા એડિટ કરી તેને બિભત્સ સ્વરૂપ...
હનુમાન જયંતી પર્વે હળવદ જીઆઇડીસી મંદિરે ભવ્ય રાસ ગરબા અને મહાપ્રસાદનું...
હળવદ : 15 એપ્રિલ
હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવતીકાલે હનુમાન જયંતી પર્વને લઇ મહાપ્રસાદનું તેમ જ ભવ્ય રાસ ગરબાનું...
કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત કે.કે સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું ભુજમાં લોકાર્પણ...
ક્ચ્છ : 15 એપ્રિલ
પી.એમ.નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ડાયાબિટીસ માટે દરરોજ ચાલવું જોઈએ. આજના સમયમાં યોગનો સ્વીકાર કરવો જોઈએ,જૂન મહિનામાં યોગના કાર્યક્રમો કરવા...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું ભુજમાં આગમન
ભુજ : 15 એપ્રિલ
ભુજ ખાતે કે.કે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે એરપોર્ટ ખાતે માન.મુખ્યમંત્રીશ્રીનું કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવીયા, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા,...
પાટણ જબરેશ્વરી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાસ્યરસ કાર્યક્રમ યોજાયો…
પાટણ: 15 એપ્રિલ
પાટણના સાલીવાડા વિસ્તારમાં જબ્રેશ્વરી માતાના મંદિરના ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાસ્ય કલાકાર જીતુભાઈ...
પાટણમાં પદ્મશ્રી માલજીભાઈ દેસાઈનું માલધારી સમાજ દ્વારા રજતતુલા કરાઈ….
પાટણ: 15 એપ્રિલ
આધારિત ખેતી ઝીલીયા ગાંધી આશ્રમના સ્થાપક અને પ્રખર ગાંધીવાદી નેતા માલજીભાઈ દેસાઈ નું પદ્મશ્રી એવોર્ડ આપી સન્માન કરવામાં આવતા સમગ્ર સમાજ ગૌરવની...
હળવદના મહર્ષિ ગુરુકુળ ખાતે વિધ્યાર્થી અને વાલીઅોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
હળવદ : 15 એપ્રિલ
આપણે ઘણી બધી જગ્યાઅે સાંસ્કૃતિક કાર્યક્રમ જોયા હસે વિધ્યાર્થીઅો દ્ધારા થતા કાર્યક્રમ જોયા હસે પરંતુ હળવદના મહર્ષિ ગુરુકુળ ખાતે સ્ટેજ પર...
















