Tag: Gujarat News
પાટણમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી…
પાટણ : 3 મે
પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે સૌપ્રથમવાર જગન્નાથ મંદિર ખાતેથી ચાંદી જડીત રથમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા મંગળવારના પવિત્ર દિવસે ભક્તિ સંગીતના સુરો...
ગોધરા શહેર સહિત પંચમહાલ જીલ્લામાં અખાત્રીજ અને પરશુરામ જયંતિની ધામધૂમ પુર્વક...
ગોધરા : 3 મે
ગોધરા શહેર સહિત પંચમહાલ જીલ્લામાં અખાત્રીજ અને પરશુરામ જયંતિની ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના લાલબાગ મંદિર ખાતેથી ભગવાન પરશુરામજીની...
ભારે પવનથી ચાણસ્મા માર્કેટયાર્ડમાં દુકાનના પતરા ઉડ્યા…
પાટણ : 3 મે
પાટણ જિલ્લામાં આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ રહ્યું હતું ભારે...
પાટણમાં ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી એકબીજાને મુબારક...
પાટણ : 3 મે
મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમજાન માસમાં ત્રીસ રોજા પૂર્ણ થતાં આજે મંગળવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્ર રમજાન ઈદની મુસ્લિમ...
રાપર સહિત વાગડ વિસ્તારમાં રમઝાન ઈદ ની ઉજવણી કરવામાં આવી
ક્ચ્છ : 3 મે
આજે મુસ્લિમ સમાજ ના પવિત્ર તહેવાર રમઝાન ઈદ નિમિત્તે રાપર સહિત વાગડ વિસ્તારના રાપર સલારી નંદાસર આડેસર ચિત્રોડ ગાગોદર સહિત ના...
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ પરેડનુ નિદર્શન – પોલીસ...
પાટણ : 2 મે
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિદર્શન યોજાયું...
ખોટી રીતે પટાવી ફોસલાવી નાણાં પડાવી પોલીસની બીક બતાવી લોકોને છેતરી...
પંચમહાલ : 2 મે
પ્રાપ્ત વિગતો અનુસાર એક ખાનગી કંપનીના માર્કટિંગ સાથે જોડાયેલ થર્મલ ખાતે રહેતા રણજિત...
સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ વિશે સમીક્ષા બેઠક યોજવામાં આવી
સુરેન્દ્રનગર : 1 મે
સુરેન્દ્રનગર સર્કીટ હાઉસ ખાતે જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિ બાબતે સમીક્ષા બેઠક મળી હતી. તેમાં થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ન મળતુ...
મોરબી ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી
મોરબી : 2 મે
મોરબી ગ્રેટ ઓફ ગુજરાત ટીમ ના પ્રમુખ શ્રી જયેશભાઈ ડાભી તથા ટીમ ના એવા તેજસ ભાઈ ડાભી રાજુભાઈ ગમારા વિનોદ બાંભવા...
માંગરોળ માં માલધારી સમાજ દ્વારા તેમના પડતર પ્રશ્નો ને લઈ આવેદન...
જૂનાગઢ : 2 મે
જૂનાગઢ જિલ્લા ના માંગરોળ માં આજે માલધારી સમાજ ના લોકો એ પોતાના પડતર પ્રશ્નો ને લઈ આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં...
















