Tag: Gujarat News
થાનગઢના સિરામીક ફેક્ટરીના માલિકનો અનોખો દેશપ્રેમ, વૈભવી કારને તિરંગાના રંગે રંગી
સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ
તિરંગાના રંગે રંગાયેલી કાર થાન શહેર સહીત સમગ્ર પંથકમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની
ભારત દેશને આઝાદ થયાને 75 વર્ષ પુરા થતાં હાલમાં આઝાદીનો...
પાટણનું અંબિકા શાકમાર્કેટ તિરંગા ના રંગે રંગાયુ: ભવ્ય તિરંગા યાત્રા...
પાટણ : 15 ઓગસ્ટ
75 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવવા માટે પાટણની અંબિકા શાકમાર્કેટના વેપારીઓએ તિરંગાની થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું ....
સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ શંખેશ્વર ખાતે ભવ્ય તિરંગા યાત્રા નીકળી..
પાટણ : 15 ઓગસ્ટ
સ્વતંત્રતા પર્વની ઉજવણી થયા બાદ શંખેશ્વરના માર્ગો પર ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી. દેશમાં આઝાદિ નો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે...
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જિલ્લાનાં 75 અધિકારીઓ-કર્મચારીઓનું ઉત્તમ કામગીરી...
સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ
જિલ્લા માહિતી કચેરીના 3 કર્મવીરો, દૂરદર્શનનાં પત્રકારશ્રીનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરાયુ
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવવામાં...
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે કલેક્ટરશ્રી કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને 76માં સ્વાતંત્ર્ય દિવસની...
સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ
હર ઘર તિરંગા અભિયાન તમામ વર્ગોને જોડનારૂ, દેશભક્તિની ભાવનાને વધુ સશક્ત બનાવનારૂ બની રહ્યું છે- જિલ્લા કલેક્ટરશ્રી કેયુર સી. સંપટ
વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની...
પંચમહાલ જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ...
પંચમહાલ: 15 ઓગસ્ટ
જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ ધ્વજવંદન કરી ત્રિરંગાને આપી સલામી
દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું...
પાટણનું અંબિકા શાકમાર્કેટ તિરંગા ના રંગે રંગાયુ: ભવ્ય તિરંગા યાત્રા...
પાટણ : 15 ઓગસ્ટ
75 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવવા માટે પાટણની અંબિકા શાકમાર્કેટના વેપારીઓએ તિરંગાની થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું ....
ગણેશ મહોત્સવને લઈ ગોધરામાં ગણેશ મંડળોએ શ્રીજીના આગમનની પૂર્વ તૈયારી આરંભી...
ગોધરા: 15 ઓગસ્ટ
ભાદરવા સુદ-૪ થી શરૂ થતા ગણેશ મહોત્સવને લઈ ગોધરામાં ગણેશ મંડળોએ શ્રીજીના આગમનની પૂર્વ તૈયારી આરંભી દીધી છે.રવિવારે ગોધરાના મહાકાળી મંદિર ખાતેથી...
ગોધરાના ગણેશનગર સોસાયટીમાંથી ગાયની તસ્કરી કરનાર આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી...
ગોધરા: 15 ઓગસ્ટ
ગત 9 મી ઓગસ્ટના રોજ ગોધરા આઈ ટી આઈ વિસ્તારમાં આવેલ ગણેશનગર સોસાયટીમાં રાત્રી ના સમય દરમાયન એક સફેદ...
ખીરસરા (વિં) ગ્રામજનો દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર...
કચ્છ: 15 ઓગસ્ટ
કચ્છ મોરબી ના આદરણીય સાસંદ શ્રી વિનોદભાઈ ચાવડા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ અબડાસા તાલુકાના ખીરસરા વિં ગામ મદયે ગ્રામ પંચાયત...
















