Home Tags CYCLON UPDATE

Tag: CYCLON UPDATE

એક જ દિવસમાં ગુજરાતમાં વાવાઝોડાએ મચાવ્યો હાહાકાર…. , 24 કલાકમાં રાજ્યના...

0
ગુજરાતમાં વાવાઝોડાએ તો ભારે હાહાકાર મચાવ્યો. ત્યારે હવે બિપરજોય વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાત્રે 11.30 વાગ્યે વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં...

ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર …. બિપોરજોય ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાયું …. કેટલાક...

0
અરબ સાગરમાં સર્જાયેલા વિનાશક વાવાઝોડું બિપરજોય 15 જૂનની સાંજે ઉત્તર ગુજરાતના કાંઠા પર ત્રાટક્યું અને વહે તે ઉત્તર પશ્ચિમ ગુજરાત અને પાકિસ્તાનના દક્ષિણ સિંધની...

એવું તો શું થયું …. વિનાશક તોફાન પણ અચાનક શાંત પડ્યું...

0
આ પ્રથમવાર તો નથી થયું કે ભારતમાં કોઈ કુદરતી આફત સમયે ઈસરોના સેટેલાઈટ્સ તારણહાર બનીને ઊભા રહ્યા હોય. આ અગાઉ પણ હુદુહુદ, અમ્ફન, ફાની...

પોરબંદર જિલ્લામાં વાવઝોડાની નુકસાનીના સર્વે માટે ૨૭ ટીમો બનાવાઇ…

0
બિપરજોય વાવાઝોડાની આગાહી મુજબ પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ સરકારના સતત માર્ગદર્શન મુજબ આગમચેતીના પગલા લઈ ટીમ વર્કથી પ્લાનિંગ કરતા મોટી જાનહાની ટળી છે. જોકે...

બિપોરજોયનો વિનાશ કચ્છમાં …. નલિયામાં હજારો વૃક્ષો થયા ધરાશાઇ …

0
બિપરજોય ચક્રવાતે ગુજરાતના કચ્છમાં જખૌ બંદરે લેન્ડફોલ કર્યું. વાવાઝોડાને લીધે માંડવી, દેવભૂમિ દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 125 કિમી પ્રતિ...

વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી ….. !!! , હવામાન વિભાગે કરી...

0
બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌમાં ટકરાયા બાદ હાલ ત્યાંથી 70 કિમી દૂર આગળ ચાલ્યું ગયું છે. વાવાઝોડું હાલ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ...

વાવાઝોડું ટકરાયું ત્યારે કેવું હતું તેનુ રુપ … શું થશે હવે...

0
કચ્છ જિલ્લાના જખૌ બંદરે મધરાતે વાવાઝોડું ટકરાયું હતું. વાવાઝોડાએ લેન્ડફોલ વખતે ભયાનક રુપ ધારણ કર્યું હતું. ચક્રવાત વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં...

ગુજરાતમાં વાવાઝોડાને લઇ PM મોદી ચિંતિત …. , મુખ્યમંત્રી સાથે કરી...

0
ગુરુવારે રાત્રે કચ્છના જખૌ બંદરેથી અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય પસાર થયું હતું. વાવાઝોડાનું લેન્ડફોલ શરુ થયા પછી તે રાત્રે 2.30 વાગે નલિયાથી 30...

બિપોરજોય વાવાઝોડાએ વિનાશ વેર્યો …. ,

0
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ દરિયાકિનારે ટકરાયા બાદ ચારે તરફ ભારે તારાજી સર્જી છે. જેની વિવિધ જિલ્લામાં અસર દેખાઇ હતી. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વક્ષો ધરાશાયી...

ચક્રવાતને લઇ નિર્મલા સીતારમણે બેન્કોને કર્યા આદેશ …. પશુ અને હોડીના...

0
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ચક્રવાતે ભારે તોફાન મચાવ્યું છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે તંત્ર પણ સજ્જ બન્યું છે. કચ્છના જખૌ બંદરે વાવાઝોડું ટકરાશે. જેને લઇ...

EDITOR PICKS