sapan
સ્વાગત સપ્તાહ ઉજવણી અંતર્ગત બીજા દિવસે મહેમદાવાદ, ગળતેશ્વર અને નડિયાદ મામલતદાર...
નડિયાદ : લોકાભિમુખ વહિવટ માટે સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪, ૨૫, અને ૨૬ એપ્રિલ અંતર્ગત સ્વાગત કાર્યકમનું આયોજન છે. ત્યારે ખેડા...
ડમીકાંડ, યુવરાજસિંહના સમર્થનમાં કરણીસેના,રાજ્યભરમાં આવેદનપત્રો આપશે
ભાવનગરઃ પેપેરલિકકાંડ બાદ હવે ડમીકાંડે રાજ્યભરનમાં ભારે ચર્ચા જગાવી છે. ડમીકાંડને પ્રકાશમાં લાવનારા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા પાંજરે પુરાયા છે. પોલીસે ડમીકાંડમાં તોડ કરવાના આરોપમાં...
કાલોલના ગાયત્રી મંદિર પાસેનો બગીચો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો
પંચમહાલ : પંચમહાલના કાલોલ ગામ સ્થિત ગાયત્રી મંદિર પાસેના તળાવનું લાખો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. જોકે, આ બ્યુટિફિકેશનની રખરખાવટમાં પાલિકા નિષ્ફળ ગઇ...
Breaking News : ડમી કાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી, પોલીસે કરી...
ડમી કાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે યુવરાજસિંહ પોતાનું સ્ટેટમેન્ટ આપવા ભાવનગર એસઓજી સમક્ષ હાજર થયા હતા. અનેક કલાકો સુધી...
અમદાવાદ જિલ્લાના રામપુરા ગામે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ :
રામપુરા ગામમાં મોદી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસના ઉપક્રમે ગુરુવારે ટ્રાફિક જાગૃતિ કાર્યકમ યોજાયો હતો. આઇજીપી શ્રી વી. ચંદ્રશેખર સાહેબ તથા...





















