Pinal Panchal
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી …… લોકોએ સુખી અને સ્વસ્થ...
મનુષ્યના જીવનને સાચવવા માટે પર્યાવરણને સાચવવું ખૂબ જરુરી છે. ત્યારે આધુવિક ટેકનોલોજી સાથે આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે આવી ઘણી વસ્તુઓનો ઉપયોગ...
અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા, ગુજરાત અને મહારાષ્ટ્ર પર તોળાતો ખતરો
અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે, જેના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો તોળાય રહ્યો છે. ચોમાસું...
રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં બમ્પર ઉછાળો, આ શહેરમાં છે વધુ EV...
હાલના સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલા જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ...
પીએમ મોદી પહોંચ્યા ટ્રેન દુર્ઘટના સ્થળ પર, જે પણ દોષિત હશે...
ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના જે સ્થળે સર્જાઈ હતી તે સ્થળની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રુબરુ પહોંચી મુલાકાત લીધી છે. પીએમ મોદી સાથે આ દરમિયાન કેન્દ્રીય...
શ્વેત ક્રાંતિના પ્રણેતા અમૂલના આધ્યાસ્થાપક ત્રિભુવનદાસ પટેલની 29મી પુણ્યતિથિ, એક મિનિટનું...
આણંદમાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉદ્દેશ્ય સહકારી ક્ષેત્રના પાયો નાખી અમુલની સ્થાપના કરનારા અને શ્વેત ક્રાંતિના પ્રણેતા અમૂલના આધ્યાસ્થાપક ત્રિભુવનદાસ પટેલની આજ રોજ 29મી...
અભિનેત્રી સોનાક્ષીનું ઇલુ ઇલુ…, ઝહીર ઈકબાલે લખ્યું કંઈક આવું…
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો શુક્રવારે જન્મદિવસ હતો અને અભિનેત્રી હવે 36 વર્ષની થઈ ગઈ છે. તેના જન્મદિવસ નિમિત્તે પરિવાર, મિત્રોએ પણ અભિનંદન પાઠવ્યા હતા.
https://www.instagram.com/p/Cs_AUcDsYEK/?utm_source=ig_web_copy_link
જોકે,...
ટ્રેન દુર્ઘટના પર ભારતીય ખેલાડીઓએ વ્યક્ત કર્યું દુ:ખ, કોહલીએ ટ્વિટ કર્યું…
ઓડિશામાં ગત સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ભયાવહ દુર્ઘટનામાં અત્યાર સુધી 230થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 800થી...
ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં થયેલી 1 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, 6 આરોપીઓની...
ગાંધીધામની પીએમ આંગડિયા પેઢીમાં થયેલી 1.05 કરોડની લૂંટનો આખરે ભેદ ઉકેલાયો છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે લૂંટમાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે...
ઓડિશામાં થયેલ ટ્રેન દુર્ઘટના પર મોરારી બાપુએ વ્યક્ત કર્યું દુ:ખ, મૃતકોના...
શુક્રવારે હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને એક મોટો અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં એક-બે નહીં પણ ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ...
ગુજરાતમાં ટાટા ગૃપનું કરોડોનું રોકાણ…. , હજારો યુવાનોને મળશે રોજગાર….
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU...



























