Home Authors Posts by Pinal Panchal

Pinal Panchal

661 POSTS 0 COMMENTS

કઇ રીતે સમુદ્રમાં સર્જાય છે વાવાઝોડું … જાણો સ્ટ્રોમ અને સાયક્લોન...

0
સાયક્લોન શબ્દ ગ્રીકભાષાના સાયક્લોસ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે સાપના કુંડાળા, એવું એટલા માટે કહેવાય છે કે બંગાળની ખાડીમાં અરબ સાગરમાં...

બિપરજોય વાવાઝોડું હાલ કઇ સ્થિતિમાં ? … જાણો હવામાન વિભાગની આગાહી...

0
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાની આફત આગળ વધી રહી છે. જેના પગલે સમગ્ર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓની સાથે લોકોને સતર્ક કરી સ્થળાંતર...

વાવાઝોડામાં કેટલાં સિગ્નલો હોય છે ….. શા માટે મુકવામાં આવે છે...

0
હાલ ગુજરાતમાં અનેક દરિયાઈ કાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું મંડરાઈ રહ્યુ છે. ત્યારે સંભવિત વિસ્તારોમાં સિગ્નલો લગાવવામાં આવે છે.  ત્યારે હવામાન વિભાગે  દરિયાઈ કાંઠે એલર્ટ...

વાવાઝોડાના સંકટ વચ્ચે માછીમારો ભારે મને કરશે સ્થળાંતર ….

0
જૂનાગઢના માંગરોળ બંદર પાસે શિલ બંદર પર જીવના જોખમે લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે હાલમાં સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા માટે તંત્રએ વારંવાર સૂચના...

અંબાલાલ પટેલની આગાહી …. 14 થી 16 જૂનના દિવસ અગત્યના …....

0
બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડામાં સૌથી ઓછું નુકશાન થાય અને જાનમાલને નુકશાન ન થાય તે માટે સરકાર તમામ પ્રયત્નો...

બિપોરજોય વાવાઝોડાને લઇ સી.આર.પાટીલની ભાજપ કાર્યકરોને સૂચના ….

0
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર આ વાવાઝોડાથી કોઇ જાનહાની ન થાય તે માટે પૂરી તૈયારીઓ કરી રહી છે. ત્યારે...

વાવાઝોડાને પગલે દ્વારકા મંદિર પર નહીં ચડે ધજા …. દ્વારકાધીશને પ્રસાદરુપે...

0
15 જુનના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાવાનું છે. પરંતુ તે પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય ચક્રવાતની અસર શરૂ થઈ ગઈ છે. મોડી રાતથી...

હવામાન વિભાગની 5 દિવસ માટે આગાહી…. જાણો વાવાઝોડાની શું અસર થશે...

0
બિપોરજોય વાવાઝોડું હવે ભયાનક અને તોફાની બની રહ્યું છે. ત્યારે વહિવટીતંત્ર પણ ઓછામાં ઓછું નુકશાન થાય તે માટેના આગોતરા પગલાં લઇ રહ્યું છે. દરિયા...

બિપરજોય વાવાઝોડાને પગલે અંબાજી ગબ્બર રોપ-વે 4 દિવસ રહેશે બંધ ….

0
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ધીમે ધીમે ભયાનક રુપ ધારણ કરી રહ્યું છે. જેને લઇને તંત્ર પણ સજજ દેખાઇ રહ્યું છે. વાાવઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર...

બિપરજોય વાવાઝોડાની ગુજરાતમાં અસર ….. , 90 ટ્રેનો કરી રદ …....

0
બિપરજોય વાવાઝોડું હવે અતિ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. તેવામાં તેની અસરને જોતાં ગુજરાત સરકાર સુરક્ષા માટે જરૂરી દરેક પગલાં લઈ રહી છે. ચક્રવાત...

EDITOR PICKS