Pinal Panchal
આદિપુરુષ રિલીઝ થતાં જ આવી વિવાદમાં …. , ફિલ્મના ડાયલોગે બાજી...
આદિપુરુષ ફિલ્મને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. જ્યારે આદિપુરુષ ફિલ્મમાં રાવણનો લુક સામે આવ્યો ત્યારે પણ ફિલ્મ લોકોની ચર્ચાનો વિષય બની હતી....
આણંદમાં 280 વીજપોલ ધરાશાઇ …. 15 ગામોમાં અંધારપટ ફેલાયો…
બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની ગંભીર અસર વર્તાઇ છે. જિલ્લામાં ભારે પવન ફુંકાતા જિલ્લામાં જુદી...
એક જ દિવસમાં ગુજરાતમાં વાવાઝોડાએ મચાવ્યો હાહાકાર…. , 24 કલાકમાં રાજ્યના...
ગુજરાતમાં વાવાઝોડાએ તો ભારે હાહાકાર મચાવ્યો. ત્યારે હવે બિપરજોય વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાત્રે 11.30 વાગ્યે વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં...
વાવાઝોડામાંથી રાજ્ય બહાર આવતા પ્રવાસન મંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું ….
બિપરજોય વવાઝોડાના મહાસંકટમાંથી રાજ્ય સકુશળ બહાર આવ્યું છે. ત્યારે ગુજરાત સરકાર વતી પ્રવાસન તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવને શીશ નમાાવ્યું...
ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર …. બિપોરજોય ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાયું …. કેટલાક...
અરબ સાગરમાં સર્જાયેલા વિનાશક વાવાઝોડું બિપરજોય 15 જૂનની સાંજે ઉત્તર ગુજરાતના કાંઠા પર ત્રાટક્યું અને વહે તે ઉત્તર પશ્ચિમ ગુજરાત અને પાકિસ્તાનના દક્ષિણ સિંધની...
એવું તો શું થયું …. વિનાશક તોફાન પણ અચાનક શાંત પડ્યું...
આ પ્રથમવાર તો નથી થયું કે ભારતમાં કોઈ કુદરતી આફત સમયે ઈસરોના સેટેલાઈટ્સ તારણહાર બનીને ઊભા રહ્યા હોય. આ અગાઉ પણ હુદુહુદ, અમ્ફન, ફાની...
માંડવી પોલીસની કામગીરી …. દુર્ગાપુરના વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 16 લોકોના...
બિપરજોય વાવાઝોડાંની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ કચ્છ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે, ત્યારે ગતરાત્રે બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ...
પોરબંદર જિલ્લામાં વાવઝોડાની નુકસાનીના સર્વે માટે ૨૭ ટીમો બનાવાઇ…
બિપરજોય વાવાઝોડાની આગાહી મુજબ પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ સરકારના સતત માર્ગદર્શન મુજબ આગમચેતીના પગલા લઈ ટીમ વર્કથી પ્લાનિંગ કરતા મોટી જાનહાની ટળી છે. જોકે...
બિપોરજોયનો વિનાશ કચ્છમાં …. નલિયામાં હજારો વૃક્ષો થયા ધરાશાઇ …
બિપરજોય ચક્રવાતે ગુજરાતના કચ્છમાં જખૌ બંદરે લેન્ડફોલ કર્યું. વાવાઝોડાને લીધે માંડવી, દેવભૂમિ દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 125 કિમી પ્રતિ...
વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી ….. !!! , હવામાન વિભાગે કરી...
બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌમાં ટકરાયા બાદ હાલ ત્યાંથી 70 કિમી દૂર આગળ ચાલ્યું ગયું છે. વાવાઝોડું હાલ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ...



























