Home Authors Posts by Pinal Panchal

Pinal Panchal

661 POSTS 0 COMMENTS

આ વર્ષે અમદાવાદમાં રથયાત્રાની ખાસિયત … , 72 વર્ષ બાદ ભગવાન...

0
ભગવાન જગન્નાથ આજે નગરયાત્રાએ નિકળ્યા છે. અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી છે.. રથયાત્રા પૂર્વે વહેલી સવારે...

અમદાવાદમાં 146 મી રથયાત્રા નિકળી … ભગવાન મોસાળ સરસપુર પહોંચશે …...

0
અમદાવાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથજીની 146 રથયાત્રા નીકળી છે. રથયાત્રા પૂર્વે PM નરેન્દ્ર મોદીએ ભગવાન માટે ખાસ પ્રસાદ મોકલ્યો છે. વર્ષોની પરંપરા મુજબ પ્રધાનમંત્રી દ્વારા...

શું આજે અષાઢી બીજે થશે અમી છાંટણા ?… જુઓ વરસાદની આગાહી...

0
આજે આષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન અવસર. આજના શુભ દિન અવસરે PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી છે. અષાઢી બીજે અમદાવાદમાં 146...

રથયાત્રાને લઇ અમદાવાદના 27 રોડ રહેશે બંધ …. , જુઓ ક્યાં...

0
અમદાવાદમાં 146 મી રથયાત્રા 20 જુનના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. ત્યારે આજે આખુ અમદાવાદ જગન્નાથમય બન્યું છે. આવામાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ …. જાણો પહિંદ વિધિની થઇ...

0
આજે અષાઢી બીજના દિને અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળવાની છે. જય રણછોડ માખણ ચોરના નાદથી જગન્નાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યુ છે. ત્યારે જગન્નાથ...

ભગવાન જગન્નાથને કેમ ચડાવાય છે ખીચડીનો પ્રસાદ ….?

0
આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. ભગવાન જગન્નાથ આજે નગરચર્યાને નિકળશે. ત્યારે આજે વાત કરીશું ભગવાન જગન્નાથના પ્રિય ભોગ એવી ખીચડી વિશે. ભગવાન 56 ભોગ...

પોશીનામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ …. સાબરમતી નદીમાં આવ્યા નીર...

0
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પોશીના તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને પોશીના તાલુકાની પનારી અને સેઇ નદીમાં પાણી આવ્યું હતું. તો...

શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે…

0
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ આજે ચાર્જ સંભાળવા જઇ રહ્યા છે.. ભગવાન જગન્નાથના દર્શન બાદ તેઓ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળવાના...

સસ્તું મળે છે સોનું … જાણો કયા ભાવે મળશે સોનું ….

0
મોદી સરકાર આજથી સસ્તું સોનું વેચવા જઈ રહી છે. તમારી પાસે 5 દિવસ  સુધી આ ચાન્સ છે. સોવરન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB માં...

ઓડિશાનું જગન્નાથ મંદિર છે વિશ્વવિખ્યાત… જાણો તેની રહસ્યમય વાતો …

0
રથયાત્રાની ઘડી હવે આવી ગઇ. આખા વર્ષ દરમિયાન ભક્તો ભગવાનના દર્શને જતા હોય છે પણ રથયાત્રાનો દિવસ એટલેકે, એ દિવસ હોય છે જ્યારે જગતના...

EDITOR PICKS