Pinal Panchal
સેન્સેક્સમાં ઉછાળો …. 66 હજારની ઉંચી સપાટીએ પહોંચ્યો ….
શેરબજારમાં 13 જુલાઇ એ આજે ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 66,043 અને નિફ્ટી 19,566ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં સેન્સેક્સમાં 600થી...
ગોધરામાં આદિવાસી સમાજ દ્વારા UCC નો પ્રચંડ વિરોધ….
ગોધરામાં આદિવાસી સમાજ દ્વારા UCC (યુનિફોર્મ સિવિલ કોડ) નો પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો.પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ ગામોમાં નિવાસ કરતો આદિવાસી સમાજ આજે ગોધરા...
પેટલાદમાં નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે વાસ્તુશાસ્ત્ર કાર્યશાળા યોજાઇ …
પેટલાદ ખાતે આવેલી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના ટ્રસ્ટી વ્રજેશભાઈ પરીખની પ્રેરણાથી તથા આચાર્ય ડો. રઘુભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ વાસ્તુશાસ્ત્ર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળાના...
દેવભુમિ દ્વારકા મંદિરનો લેવાયો ઐતિહાસિક નિર્ણય …. જાણો કલેક્ટરે શું લીધો...
શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર સમાન એવું જગતમંદિર દ્વારકાધીશ મંદિર માટે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ભગવાન દ્વારકાધીશના મંદિરના શિખર પર ધજા ચઢવાની પરંપરા પ્રથમવાર બદલાઈ...
પૂર્વ શિક્ષણમંત્રી એવા ભૂપેન્દ્ર ચૂડાસમાની તબિયત લથડી ….
રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભાજપના સિનિયર ભુપેન્દ્રસિંહ ચુડાસમાને હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમની તબિયત લથડતાં તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે...
ભાજપે સસ્પેન્સ ખોલ્યું !!! …. રાજ્યસભાની ચૂંટણી માટે બાબુભાઇ દેસાઇ અને...
ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટેનું મોટું સસ્પેન્સ ખોલી દેવામાં આવ્યું છે અને કંઇક નવા ચહેરાના નામ જાહેર કર્યા છે. અને રાજ્યસભાની ચૂંટણી માટે અન્ય...
લોકોને કયાં બોલિવુડ સોંગ આવી રહ્યા છે પસંદ …. જુઓ તેનું...
આજના ડિજીટલ યુગમાં કંઈપણ વાયરલ થઈ શકે છે. પરંતુ વલણો લોકોને જે ગમે છે તેને અનુસરે છે. આ વર્ષે ઘણી જબરદસ્ત ફિલ્મો અને વેબ...
GST બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય …. શું ફાયદો થશે તમને…. ??
GST કાઉન્સિલની યોજાયેલ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પૂરી થઈ હતી. જેમાં લેવાયેલા મહત્વના નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણયોમાં...
વેજલપુરમાં MGVCL નું રઢીયાળ ખાતું !!!!…. અંધેર વહીવટથી સતત પાંચમી રાત્રીએ...
કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત MGVCL સબ સ્ટેશનના અંધેર વહીવટથી સતત પાંચમી રાત્રીના સુમારે વેજલપુર અડાદરા રૂટની મુખ્ય લાઈન પર વીજ ફોલ્ટ સર્જાતા આ રૂટના...
હિંમતનગરમાં એક એવું મંદિર જે કોણે બનાવ્યું છે એક રહસ્ય …....
સાબરકાંઠાના હિંમતનગરમાં એક એવું મંદિર આવેલું છે જે સાત મંદિરોનું જૂથ કહેવાય છે. મંદિરની વિશેષતાઓ વિષે તો આપણે મોટાભાગે સાંભળતા આવ્યા છીએ. ત્યારે તમને...



























