Pinal Panchal
વેજલપુર થી કાનોડ રોડ પર રેલ્વે ઓવરબ્રિજની કામગીરીની પોલ છતી થઇ….
પંચમહાલના વેજલપુરથી કાનોડ રોડ પર રેલવે ફાટક પર ઓવર બ્રિજની કામગીરી ચાલુ છે. છેલ્લા કેટલાય સમયથી આ કામગીરીના લીધે સાઈડ પર રસ્તામા ભંગાણ થયેલ...
ઘોઘંબામાં સિમલીયા કોલેજમાં આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત સ્પર્ધા યોજાઇ….
ઘોઘંબા તાલુકામાં આવેલ એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ સીમલિયામાં રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન...
રાજ્યના અનેક જિલ્લામાં મેઘકહેર ….. સાંબેલાધાર વરસાદથી કેટલાક જિલ્લામાં મુશ્કેલીઓ વધી...
રાજ્યમાં આજે મેઘરાજા માઝા મુકી વરસી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર...
આણંદમાં G-20 અંતર્ગત ટકાઉ પશુધન પરિવર્તન અંગે બે દિવસીય આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનો...
ડીજીટલ દેશમાં હવે ખેડૂતો અને પશુપાલકો પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આધુનિક પશુપાલકોના જીવનમાં આર્થિક બદલાવ માટે દેશભરમાં ટેકનોલોજીના અસરકારક વિનિયોગ...
ખાનગી ટ્યુશન ચલાવતા સરકારી શાળાના બે શિક્ષકો સસ્પેન્ડ …
ખેડા જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર સરકારી શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ચલાવવામાં આવતા હોય છે. વાત કરીએ તો કપડવંજમાં એક સોસાયટીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો...
મુંબઇ પોલીસને આતંકી હુમલાને લઇ આવ્યો અજાણ્યો ફોન …. , શું...
મુંબઇમાં 26 નવેમ્બરના રોજ થયેલો આતંકી હુમલો.જે આજ સુધી કોઇ ભુલી શક્યું નથી. એ 26 નવેમ્બરનો દિવસ સૌનો કાળ હતો. ત્યારે ફરી એકવાર મુંબઇ...
મહિન્દ્રા કંપની હવે બનાવશે 1850 સ્કોર્પિયો ક્લાસિક SUV …. ઇન્ડિયન આર્મીએ...
ઇન્ડિયન આર્મી દ્વારા મહિન્દ્રા કંપનીને 1,850 મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક SUV નો ઓર્ડર આપવામાં આપ્યો છે. વર્ષની શરૂઆતમાં આર્મી દ્વારા સ્કોર્પિયો ક્લાસિકના 1,470 યુનિટની ખરીદી...
જમ્મુ કાશ્મીરના પુંછમાં સેનાને મળી મોટી સફળતા, ચાર વિદેશી આતંકી કર્યા...
જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, રાત્રે 11:30 વાગ્યાની આસપાસ સુરક્ષા કર્મીઓ દ્વારા સર્ચ ઓપરેશન...
રાજ્યમંત્રી ભાનુબેન બાબરીયા અને મંત્રી ભીખુસિંહ પરમારે સોમનાથ મહાદેવના ચરણમાં શીશ...
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન માટે રાજ્યના સામજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહ...
નાણામંત્રીએ ટેક્સપેયર્સ માટે કરી મોટી જાહેરાત … , મધ્યમવર્ગીય પરિવાર માટે...
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી છે. જેનાથી મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત થવાની છે. આવકવેરામાં રાહત અંગે મોદી સરકારે મોટું...



























