Home Authors Posts by Trending Gujarat

Trending Gujarat

1826 POSTS 0 COMMENTS

ગુજરાતનાં વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટ માં! જાણો કોણ…..

0
સુરેન્દ્રનગર: ૧૧ જાન્યુઆરી બે દિવસથી તાવ-શરદી થતા ખાનગીમાં ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા : હોમ આઇસોલેટ હળવદ : ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાને છેલ્લા બે...

માતા-પિતાના ઝઘડામાં પુત્ર વચ્ચે પડ્યોને પિતાએ……

0
સુરેન્દ્રનગર:૧૦ જાન્યુઆરી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી હય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારી, ફાયરિંગ અને સરેઆમ...

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને મળી મોટી સફળતા : ચોટીલા થાન રોડ ઉપર...

0
સુરેન્દ્રનગર: 10 જાન્યુઆરી સુરેન્દ્રનગર જિલ્લાના થાન ચોટીલા રોડ ઉપર વી પટેલ આંગડિયા પેઢી ના માલિક ને ચાર શખ્સો દ્વારા બંદુકની અણીએ લૂંટી લેવામાં આવ્યા હોવાનો...

દુર્લભ પક્ષીની હાજરી:જાણો આ પક્ષી ની ખાસિયત વિશે…

0
સુરેન્દ્રનગર: ૧૦ જાન્યુઆરી ભારત દેશમાં વિવિધ પક્ષીઓની કુલ 1295 જેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે, જે પૈકી 479 જેટલી પ્રજાતિઓ તો ગુજરાતમાં જ નોંધાયેલી છે.રણકાંઠામાં દર વર્ષે...

પાટડીમાં કોરોનાની કહેર વચ્ચે ખ્યાતનામ ગુજરાતીના ફિલ્મી અને ગાયક કલાકારો વચ્ચે...

0
સુરેન્દ્રનગર : ૧૧ જાન્યુઆરી - આ કલાકારો વચ્ચે યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટ બાદ કટોસણ સ્ટેટ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરાયુ - ગુજરાત તમામ કલાકાર...

વઢવાણીયા રાયતા મરચાની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષ 3000 મણથી વધુ...

0
સુરેન્દ્રનગર : ૧૧ જાન્યુઆરી સુરેન્દ્રનગરના વર્ધમાનગૃહ ઉધોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. આ મરચાની માંગ વધતા અન્ય...

પેટલાદ માં દાંત નો નિઃશુલ્ક ચેક અપ કેમ્પ યોજાયો…

0
પેટલાદ : 10 જાન્યુઆરી લોકોમાં શરીર ની બીમારી વધી રહી છે તે સાથે ખાન પાનની બદલાયેલી આદતો અને ઓછા કેલ્શિયમના કારણે લોકો માં દાંત ની...

શાંતિકુંજ સોસાયટીના બે મકાનોમાંથી તસ્કરોએ 93 હજારની મત્તાની કરી ચોરી…

0
પાટણ : 10 જાન્યુઆરી પાટણ જિલ્લાના રાધનપુર નગરમાં આવેલી શાંતિકુંજ સોસાયટીના બે બંધ મકાનોને ગત રાત્રિએ તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના...

આણંદ માપણી શાખામાં તાત્કાલિક માપણી માટે કરવામાં આવેલ ખેડુતોની હજારો અરજીઓ...

0
આણંદ : ૧૦ જાન્યુઆરી મહેસુલ વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીમાં કોઈપણ અરજદારને તકલીફ ન પડે તે માટે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખાસ વિભાગીય અધિકારીઓની બેઠકમાં...

માનસરોવર ધૂણી ખોલવામાં આવી, સાધુઓને પ્રવેશ મળતા અંબાજી મા ખુશી નો...

0
અંબાજી : ૧૦ જાન્યુઆરી અંબાજી મા અંબાનું પ્રાચીન અને પવિત્ર શક્તિપીઠ છે. અંબાજી ધામમાં અંબાજી મંદિર અને અન્ય નાના-મોટા મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન...

EDITOR PICKS