Trending Gujarat
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના તમામ મુખ્યમંત્રી સાથે કરશે બેઠક…
ગાંધીનગર : 13 જાન્યુઆરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4:30 કલાકે કોવિડ-19ને કારણે સર્જાયેલા નવા સંજોગો અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ...
પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીયા નું રાજીનામુ…
પંચમહાલ : 13 જાન્યુઆરી
ડિસેમ્બર 2020 થી પંચમહાલ જિલ્લામાં જિલ્લા પ્રમુખ તરીકેની આમ આદમી પાર્ટીમાં ફરજ બજાવતા દિનેશ બારીયા દ્વારા ગત 9 તારીખે પ્રદેશ સંગઠન...
અર્વાચીન અને પ્રાચીન વૈદિક પરંપરા સાથે ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ...
આણંદ : ૧૨ જાન્યુઆરી
૨૨૭૧ વિદ્યાર્થીઓને પદવીઓ ઉપરાંત ૪૧ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા...
યુનિવર્સીટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ.એમ.પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ પદવીદાન સમારોહ અંતર્ગત યુનિવર્સીટીની ફેકલ્ટી...
વડનગર ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી…
મહેસાણા : ૧૨ જાન્યુઆરી
ગ્રંથાલયમાં પુસ્તક પ્રદર્શન અને વકૃતવ સ્પર્ધાનું આયોજન કરાયું
સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલ તાલુકા ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય યુવા...
પાટણ : પંજાબ સરકારના વિરોધમાં જિલ્લા કિસાન મોરચા દ્વારા ધરણા…
પાટણ : ૧૨ જાન્યુઆરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધન માટે જઈ રહ્યા હતા ત્યારે ફ્લાયઓવર પર કાફલાને 20 મિનિટ સુધી રોકી રાખવામાં...
સુરેન્દ્રનગરમાં કોરોનામાં ૧ મોત,આરોગ્ય સચિવે તલબ કરતા વહીવટીતંત્ર દોડતું થયું, આજે...
સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી
- કોરોનાગ્રસ્ત એક દર્દીનું સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજમાં મોત
- સુરેન્દ્રનગર કલેક્ટર વિવિધ વિસ્તારોની મુલાકાતે દોડી ગયા
- કન્ટેટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો...
લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે સ્ટુડન્ટ માસ્ટરી ટ્રેનિંગનું આયોજન કરાયું…
સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી
લક્ષ્ય, જવાબદારી અને પોતાના પરનો વિશ્વાસ દરેક વિદ્યાર્થીને સફળતા અપાવશે : અભિજીતસિંહ જાડેજા
લીંબડી દિગ્વીજયસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે સ્ટુડન્ટ માસ્ટરી ટ્રેનિંગનું...
સ્વામી વિવેકાનંદજીની લીંબડીની યાદો : લીંબડીથી સ્વામી વિવેકાનંદને શિકાગો જવાની પ્રેરણા...
સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી
12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીનો જન્મ દિવસ. આ દિવસને આપણે યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલા રાણકદેવી...
બોરાણાની ચકચારિત પિતા ના હાથે પુત્રની હત્યા ઘટનામાં ચોકાવનારા ખુલાસા…
સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી
લીંબડી તાલુકાના બોરાણા ગામે યુવાનની ગોળી મારી હત્યા નો બનાવ બન્યો હતો. આ અંગેની પોલીસ ફરીયાદ નોંધાવાતા તેમાં યુવાન ઝઘડો કરતા...
સુરેન્દ્રનગર જિલ્લામાં પતંગ-માંજાના ભાવમાં 25થી 30 ટકાનો વધારો
સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. ત્યારે, ઝાલાવાડમાં પતંગ રસીયાઓએ તૈયારી હાથ ધરી છે. અને પતંગ અને દોરીના ભાવમાં 25થી...
















