Trending Gujarat
અંબાજી મંદિર 15 થી 22 તારીખ સુધી ભક્તો માટે બંધ! મંદિરમાં...
અંબાજી : 17 જાન્યુઆરી
કરોડો ભક્તો ની આસ્થા નું કેન્દ્ર સમાન નવદુર્ગા જગદંબા શ્રી અંબાજી મંદિર ખાતે માતાજી ના દર્શન કરવા રોજ હજારો ની સંખ્યા...
લીંબડી નગરપાલિકાને બાકીનું ૪ કરોડ થી વધુનું વીજ બીલ ભરવા PGVCLએ...
સુરેન્દ્રનગર : 17 જાન્યુઆરી
લીંબડી ન.પાલિકાના વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટના 4 કરોડથી વધુની રકમના વીજ બિલ ભરવાના બાકી છે. લીંબડી પીજીવીસીએલની શહેર પેટા વિભાગીય...
ગેસના ભાવ વધારાને કારણે સીરામીક ઉધોગને ઓડ-ઇવન પધ્ધતિથી ચલાવવામાં ઉધોગકારો મજબુર…
સુરેન્દ્રનગર : 17 જાન્યુઆરી
થાનગઢ સીરામીક ઉધોગકારોએ ગેસના ભાવ વધારા અંગે બેઠક યોજી ગુજરાત ગેસ કંપનીના અધિકારીને બોલાવી ઉધોગકારોની વ્યથા રજૂક કરાઇ
થાનગઢના સીરામીક ઉધોગકારો વધતા...
થાનગઢ જય અંબે સોસાયટી વિસ્તારમાં અસામાજીકતત્વોની રોમિયોગીરીથી રહીશો પરેશાન…
સુરેન્દ્રનગર : 17 જાન્યુઆરી
થાનગઢની જય અંબે સોસાયટી વિસ્તારમાં અસામાજીક તત્વોની રોમિયોગીરીથી રહીશો પરેશાન થઇ ગયા હતા. આ અંગે કાર્યવાહીની રજૂઆત છતા કાંઇ ન કરવામાં...
ટેક્સની નિયમિત વસુલાત કરતી લીંબડી નગરપાલિકા સફાઈ કરાવવામાં નિષ્ફળ…
સુરેન્દ્રનગર : 17 જાન્યુઆરી
લીંબડી વોર્ડ નં.૭ વિસ્તારમાં છેલ્લાં ૧૦ દિવસથી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો રજા ઉપર હોવાથી સફાઈ ન થતાં સ્થાનિકો રોષે ભરાયા હતાં....
સોમનાથ મંદિરે વર્ષ 2021 દરમ્યાન 52.68 લાખ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ...
સોમનાથ : ૧૭ જાન્યુઆરી
સોમનાથ મંદિર ટ્રસ્ટને 2021 વર્ષના અંતે કુલ રૂ.35.71 કરોડની આવક સામે રૂ.27.25 કરોડનો ખર્ચ થયો
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નીશ્રામાં પ્રતિવર્ષ લાખ્ખો...
આણંદ જિલ્લામાં 17થી 21 જાન્યુઆરી વચ્ચે ડેપ્યુટી સરપંચોની ચૂંટણી યોજાશે
આણંદ જિલ્લામાં તાજેતરમાં 180 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરપંચની બેઠક માટે 716 ઉમેદાવારો અને 1053 સભ્યની બેઠકો માટે 2580 ઉમેદવારો વચ્ચે...
પાટણના સરસ્વતી તાલુકાના સરીયદ ગામની સીમમાં મકરસંક્રાંતિના દિવસે બપોર બાદ દિપડાએ...
પાટણ : ૧૬ જાન્યુઆરી
સરસ્વતી તાલુકાના સરીયદ ગામે શુક્રવારે દીપડાએ દેખાડો દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો આ ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર પોલીસ કર્મચારીઓ તેમજ...
યાત્રાધામ અંબાજી ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે નાગાસાધુ દ્વારા શાહી સ્નાન કોટેશ્વર કુંડ...
અંબાજી : ૧૬ જાન્યુઆરી
ગુલજારી પરિવાર દ્વારા સાધુ મહાત્માઓ ને ₹ ૧.૭૫૦૦૦ હજાર ની ભેટ વિતરણ કરવામાં આવી..
જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે નાગાસાધુઓ દ્વારા મકરસંક્રાંતિ પર્વ...
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકોને તકેદારી રાખવાની અપીલ...
કચ્છ : ૧૬ જાન્યુઆરી
પ્રવાસન માટે જાણીતું બની ગયેલ અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વત ખાતે અનેક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે હાલ...
















