Home Authors Posts by Trending Gujarat

Trending Gujarat

1826 POSTS 0 COMMENTS

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે ફોન અને...

0
ક્ચ્છ : 27 ફેબ્રુઆરી યુક્રેનમાં ફસાયેલા કચ્છ – ગુજરાતના વિદ્યાર્થીઓના સંપર્કમાં આવતા વાલીઓ પાસેથી માહિતી મેળવી લઈ તેમના નામ – સરનામા મેળવી કચ્છના સાંસદ વિનોદભાઇ...

ટીવી ચેનલના રસોઈ શોમાં હળવદની દિકરી શીખવશે ફરાળી રેસીપી

0
હળવદ : 27 ફેબ્રુઆરી હળવદની દિકરીને પોતાને વારસામાં મળેલ રસોઈની કરામતને અવનવી રીતે અજમાવી નવી નવી રસોઈ બનાવી જાણે છે.આ અવનવી રસોઈને લોકો સુધી પહોંચાડવા...

રાપર તાલુકા મા 33743 બાળકો ને પોલીયો ના ટીંપા આપવામાં આવશે

0
ક્ચ્છ : 27 ફેબ્રુઆરી વિશ્વ પ્લસ પોલીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે દરમિયાન દરેક સ્થળે પોલીયો ના ટીંપા જન્મ થી પાંચ વર્ષ ના બાળકો...

આણંદ અમુલમાં બોર્ડ ઓફ નોમીનીઝના આદેશના પગલે ખાસ સાધારણ સભા મોકૂફ...

0
આણંદ. આણંદ અમુલ ડેરીમાં સત્તાના રાજકારણમાં વિકાસ કામને પણ અસર પહોંચી છે. ડેરીના સભાસદ મંડળી દ્વારા ખાસ સાધારણ સભા બોલાવવાની માગણી કરતાં 26મીને શનિવારના આયોજન...

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આધુનિક બન્યા : ડ્રોન દ્વારા દવાનો છંટકાવ

0
સુરેન્દ્રનગર : 26 ફેબ્રુઆરી લીંબડીના પ્રગતિશિલ ખેડૂત રાજેશભાઈ ચાવડાએ ધંધુકા રોડ પર આવેલા ખેતરની 3 એકર જમીનમાં લીંબુનું વાવેતર કર્યું છે. લીંબુના છોડ મોટા થઈ...

યુક્રેનમાં રહેતો વિદ્યાર્થી હેમખેમ પરત ફર્યો….

0
પાટણ : 26 ફેબ્રુઆરી યુક્રેનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલ પાટણના વિદ્યાર્થીએ સમય સૂચકતા વાપરીને યુદ્ધના એક દિવસ અગાઉ ટિકિટ બુક કરાવી પરત ફરતા પરિવારજનોએ હાશકારો...

યુક્રેનમા ફસાયેલા પાટણના વિદ્યાર્થીઓને પોલેન્ડ ખસેડાયા…..

0
પાટણ : 26 ફેબ્રુઆરી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે જેને લઇને યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે જેને લઇને વાલીઓ...

પાટણ ભાજપાના આગેવાનોએ પંડિત દિન દયાલ ઉપાધ્યાય સમર્પણ નિધિમાં ચેક...

0
પાટણ : 26 ફેબ્રુઆરી પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય સમર્પણ નિધિમાં જીલ્લાના હોદ્દેદારો પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલને ચેક અર્પણ કર્યા પંડિત દિન દયાલ...

વઢવાણ મંગલભુવન ખાતે જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ...

0
સુરેન્દ્રનગર : 26 ફેબ્રુઆરી ગરીબ કલ્યાણ મેળાનો આશય વ્યક્તિગત યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડીને તેમના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે -    જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ સુરેન્દ્રનગર...

આજે જલારામ બાપાની પુણ્યતિથી નિમિતે માધાપર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા...

0
ક્ચ્છ : 26 ફેબ્રુઆરી માધાપર ખાતે બાલાજી હનુમાનજી મંદિરના પરિસરમાં આવેલા જલારામ બાપાના મંદિરે પુષ્પની માળા પહેરાવવામાં આવી હતી તેમજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ...

EDITOR PICKS