Trending Gujarat
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્ય ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો…
સોમનાથ : 1 માર્ચ
સવારે મહાદેવને પારંપરિક પાઘનો શૃંગાર કરવામાં આવેલ સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહેલી...
ટ્રસ્ટની પારંપરિક ધ્વજાપુજા અને...
મહા શિવરાત્રી ના પાવન પર્વે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે...
સોમનાથ : 1 માર્ચ
વહેલી સવારે ચાર વાગ્યા થી સોમનાથ મહાદેવ મંદિર ના દ્વાર ખોલી દેવાતા શિવ ભક્તો ની લાંબી કતારો લાગી હતી.
મહાશિવરાત્રી ના...
મહાશિવરાત્રી પર્વને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સતત 42 કલાક ભક્તો...
સોમનાથ : 1 માર્ચ
આજના દિવસે મહાદેવની આરતી કરવામાં આવશે સવારે 7 કલાકે બપોરે 12 સાંજે 7 રાત્રે 10:30 અને મધ્ય રાત્રે12:30 કલાકે મહા...
મહાશિવરાત્રીના દિવસે અંજારમાં નંદી મંદિર ખુલ્લું મુકાયું
કચ્છ : 1 માર્ચ
મહાશિવરાત્રીના દિવસે એક અનોખો પ્રસંગ ઉજવાયો હતો
અંજારની ભાગોળે આવેલ ગોવર્ધન નંદિશાળા ખાતે મહાશિવરાત્રીના દિવસે નંદિનું મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું,વાજતેગાજતે શાસ્ત્રોકત...
હળવદ મયુરનગર ગામના યુવાને સરકારી નોકરીને લાત મારી સન્યાસ લઈ લીધો
હળવદ : 1 માર્ચ
આજના સમયમાં સરકારી નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ છે ત્યારે હળવદ તાલુકાના મયુરનગરના નવયુવાન જગદીશભાઈ દલવાડીએ રેવન્યુ વિભાગમાં ક્લાર્કની નોકરીને લત...
સિદ્ધપુરમાં પરંપરાગત રીતે નીકળતી શિવ યાત્રામાં બળવંતસિંહ રાજપૂતે પૂજા અર્ચના કરી….
પાટણ : 1 માર્ચ
શિવરાત્રી નાં મહા પર્વ નિમિત્તે પ્રતિ વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ...
જૂનાગઢ ભવનાથ મેળામાંથી ભારતિય બનાવતી ચલણી નોટો સાથે એક ઈસમ ને...
જૂનાગઢ : 1 માર્ચ
ભવનાથ પોલીસ ને ચોકસ બાતમી ના આધારે ખોટી ચલણી નોટો એક ઈસમ દ્વારા મેળા માં વટાવતા હોવાની મળી હતી માહિતી
બાતમી ના...
ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર સંગઠનની કારોબારી મીટીંગ મળી
સાબરકાંઠા : 28 ફેબ્રુઆરી
આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના કરવામાં આવી છે. આ બેઠક જિલ્લા પ્રમુખ સંજયભાઈ દિક્ષિતની રાહબરી...
સોમનાથ સંસ્કૃત યુની.નો 14 મો પદવીદાન સમારોહ યોજાયો…
વેરાવળ : 28 ફેબ્રુઆરી
વેરાવળ સ્થિત ગુજરાતની એક માત્ર સોમનાથ સંસ્કૃત યુની.નો 14 મો પદવીદાન સમારોહ રાજ્યપાલ દેવવ્રય આચાર્યની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં યોજાયો હતો. સમારોહમાં શિક્ષણમંત્રી...
યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને લાવવા માટે વડાપ્રધાન સમક્ષ રજૂઆત
ક્ચ્છ : 28 ફેબ્રુઆરી
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ ના કારણે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયો ને લાવવા માટે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત...
















