Trending Gujarat
કોડીનારના પાંચ પીપળવા ગામનો યુવાન ઉપર સિંહએ હુમલો કરી ઘાયલ કર્યો
વેરાવળ : 22 માર્ચ
ઘટના બાદ વનવિભાગએ પાંજરા મુકી બે સિંહ કેદ કર્યા
કોડીનાર પંથકના અમુક ગામોમાં સિંહ, દિપડા અને જંગલી ભૂંડનો ત્રાસ હોય ખેડુતો મુશ્કેલી...
પાટણ નગરપાલિકાનું વર્ષ 2022 -23 નું બજેટ વિપક્ષના વાંધા વચ્ચે...
પાટણ : 23 માર્ચ
પાટણ નગરપાલિકા નું વર્ષ 2022- 23 નું રૂપિયા 175.24 લાખની પુરાંતવાળું અંદાજપત્ર વિપક્ષના ચાર સભ્યોના વાંધા વચ્ચે બહુમતિથી મંજુર કરવામાં આવ્યું...
ધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે ભગતસિંહ,સુખદેવ...
સુરેન્દ્રનગર : 23 માર્ચ
ધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ જીને...
બીએસએફના ડીજીની ગુજરાત ફ્રન્ટિયરની ત્રણ દિવસીય મુલાકાતે
કચ્છ : 22 માર્ચ
23મી માર્ચ 2022 ના રોજ, પંકજ કુમાર સિંઘ, BSF ના મહાનિર્દેશક, IPS, BSF ગુજરાત ફ્રન્ટિયરની ત્રણ દિવસીય મુલાકાતે ગાંધીધામ, કચ્છ પહોંચ્યા...
જિલ્લા વિકાસ અધિકારીએ રણકાંઠે વસેલા અગરિયા પરિવારોની મુલાકાત લીધી
પાટણ : 23 માર્ચ
રણના કાંઠે આવેલા પાટણ જિલ્લામાં મીઠા ઉદ્યોગનો પણ ઉત્તમ વિકાસ થયો છે ત્યારે દેશભરમાં ઘુડખર અભ્યારણ્યના કારણે પ્રસિદ્ધઆ વિસ્તારની મુલાકાત લઈ...
ABVP ગોધરા દ્વારા શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજાઈ
ગોધરા : 23 માર્ચ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા શાખા દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થી ભાઈઓ...
આજરોજ લીંબડી તાલુકા ના નાની કઠેચી ગામ ખાતે ૯૨ મા...
સુરેન્દ્રનગર : 23 માર્ચ
આજરોજ લીંબડી તાલુકા ના નાની કઠેચી ગામ ખાતે શહીદ ભગતસિંહ યુવા ગ્રૂપ તેમજ પે સેન્ટર શાળા અને કન્યા શાળા દ્વારા ૯૨...
સુરેન્દ્રનગર જીલ્લા નાં મુળી થાનગઢ સાયલા ચોટીલા તાલુકાનાં ગામો હજું સુધી...
સુરેન્દ્રનગર : 23 માર્ચ
સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી સાયલા ચોટીલા થાનગઢ તાલુકા નાં ગામો હજું પણ નર્મદા નાં નીર થી રહ્યા છે વંચિત હાલ ઉનાળા ની...
રાપર તાલુકા પંચાયત ની અંદાજ પત્ર ની બેઠક
કચ્છ : 23 માર્ચ
આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે રહેતા આગામી વરસ 2022/23 ના અંદાજ પત્ર અંગે બેઠક તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ...
ધ્રાંગધ્રામાં બે અલગ અલગ જગ્યાએથી બે તાજા જન્મેલા બાળકો મૃત હાલતમાં...
સુરેન્દ્રનગર : 23 માર્ચ
ધ્રાંગધ્રામાં બે અલગ અલગ જગ્યાએથી બે તાજા જન્મેલા બાળકો મૃત હાલતમાં મળી આવતા ચકચાર
- ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામેથી મૃત હાલતમાં ત્યજી દીધેલું...
















