Tag: Trending
જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા...
જામનગર : 12 ઓગસ્ટ
ભારતની આઝાદીના ૭૫માં વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા અને નગર...
જામનગર ખાતે એલઆઈબીને આતંકવાદી ઘૂસયાના ઇનપુટ મળ્યા, ઓપરેશન કરી મોકડ્રિલને સફળતા...
જામનગર : 12 ઓગસ્ટ
જિલ્લા એલ.આઇ.બી. જામનગર ખાતેથી અતિ ગંભીર ઇનપુટ મળેલ કે જામનગર દરિયા વિસ્તારમાંથી આતંવાદીઓ ઘૂસણખોરી કરી આતંવાદી હુમલો કરી શકે છે જે...
ભારતીય વાયુસેનાએ શૈક્ષણિક સહયોગ માટે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા
અમદાવાદ : 12 ઓગસ્ટ
હવાઈ દળના વડા, એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ ગાંધીનગર ખાતે આવેલ પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી (RRU), ની મુલાકાત લીધી હતી. તેમની...
૭૩મો વનમહોત્સવ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યનાં...
સુરેન્દ્રનગર: 12 ઓગસ્ટ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
• કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ-વૃક્ષોનું રક્ષણ અને જતન થાય તે સૌની સહિયારી જવાબદારી
• વન મહોત્સવના માધ્યમથી છેલ્લા બે દાયકામાં...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત સુરેન્દ્રનગર જિલ્લામાં આઝાદી કા અમૃત...
સુરેન્દ્રનગર: 12 ઓગસ્ટ
તા.૧૨/૦૮/૨૦૨૨ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત સુરેન્દ્રનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રન ફોર તિરંગાનું આયોજન એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ...
અંબાજી ખાતે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા માન. વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી સાહેબ...
અંબાજી: 11 ઓગસ્ટ
રાખડી બાંધનાર બહેનો ને વડાપ્રધાનશ્રી ને રાખડી બાંધતો ફોટો ફ્રેમ અને માતાજી નો પ્રસાદ ભેંટ સ્વરૂપે અપાયો....
રક્ષા બંધન એટલે ભાઈ - બહેન...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યનાં 22માં સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું...
સુરેન્દ્રનગર: 11 ઓગસ્ટ
5 હેક્ટર જેટલા વિસ્તારમાં 73 હજારથી વધુ છોડવાઓથી તૈયાર થયું છે વટેશ્વર વન ખાતમૂહુર્ત બાદ 40 દિવસનાં ટૂંકા ગાળામાં આયુર્વેદ અને યોગની...
‘હર ઘર તિરંગા કાર્યક્રમ’ અંતર્ગત સુરેન્દ્રનગરમાં તિરંગા રેલીનું આયોજન
સુરેન્દ્રનગર: 11 ઓગસ્ટ
તિરંગા રેલીમાં 2500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા, રેલીનું લોકોએ ભાવભર્યું સ્વાગત કર્યું
તિરંગા રેલીમાં...
આઝાદી ના 75 વર્ષ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અંતર્ગત...
પંચમહાલ : 11 ઓગસ્ટ
આજની આ તિરંગા યાત્રામાં ૧૨૮ હાલોલ વિધાનસભા મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ ની અદયક્ષતા માં આ તિરંગા યાત્રા કાડવામાં આવી....
સીમલીયા શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી
પંચમહાલ : 11 ઓગસ્ટ
શ્રી પ્રકાશ માં અને ઉ મા શાળા સીમલીયામાં ભાઈ...
















