Trending Gujarat
ADVERTISEMENT
  • Home
  • રાજકારણ
    • All
    • Politics
    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    Trending Tags

    • Trump Inauguration
    • United Stated
    • White House
    • Market Stories
    • Election Results
  • રમત-ગમત
    • All
    • Mobile
    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    Trending Tags

    • Nintendo Switch
    • CES 2017
    • Playstation 4 Pro
    • Mark Zuckerberg
  • આણંદ
    • All
    • આંકલાવ
    • ઉમરેઠ
    • ખંભાત
    • તારાપુર
    • પેટલાદ
    • બોરસદ
    • સોજિત્રા
    બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

    બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

    ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન કરવામાં આવ્યું…

    ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન કરવામાં આવ્યું…

    12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત

    12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત

    ઉમરેઠ ન્યાય સંકુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

    ઉમરેઠ ન્યાય સંકુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

    પેટલાદની સી.એન.શાહ સાર્વજનીક હાઇસ્કુલ ખાતે ફાયર સેફટી તાલીમ નું આયોજન

    પેટલાદની સી.એન.શાહ સાર્વજનીક હાઇસ્કુલ ખાતે ફાયર સેફટી તાલીમ નું આયોજન

    ખંભાતના ઉંદેલ ખાતે સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલ સીએચસી સેન્ટર શોભાનો ગાંઠિયો

    ખંભાતના ઉંદેલ ખાતે સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલ સીએચસી સેન્ટર શોભાનો ગાંઠિયો

  • ટૉપ ન્યૂઝ
    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

    દિલ્હીના મહેરૌલીમાં હચમચાવી દેતી હત્યાની ઘટના : લિવ-ઇન પાર્ટનર આફતાબ એ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા

    Trending Tags

    • Golden Globes
    • eSports
    • Fashion Week
  • બોલીવુડ
    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

No Result
View All Result
  • Home
  • રાજકારણ
    • All
    • Politics
    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    Trending Tags

    • Trump Inauguration
    • United Stated
    • White House
    • Market Stories
    • Election Results
  • રમત-ગમત
    • All
    • Mobile
    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    Trending Tags

    • Nintendo Switch
    • CES 2017
    • Playstation 4 Pro
    • Mark Zuckerberg
  • આણંદ
    • All
    • આંકલાવ
    • ઉમરેઠ
    • ખંભાત
    • તારાપુર
    • પેટલાદ
    • બોરસદ
    • સોજિત્રા
    બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

    બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

    ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન કરવામાં આવ્યું…

    ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન કરવામાં આવ્યું…

    12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત

    12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત

    ઉમરેઠ ન્યાય સંકુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

    ઉમરેઠ ન્યાય સંકુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

    પેટલાદની સી.એન.શાહ સાર્વજનીક હાઇસ્કુલ ખાતે ફાયર સેફટી તાલીમ નું આયોજન

    પેટલાદની સી.એન.શાહ સાર્વજનીક હાઇસ્કુલ ખાતે ફાયર સેફટી તાલીમ નું આયોજન

    ખંભાતના ઉંદેલ ખાતે સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલ સીએચસી સેન્ટર શોભાનો ગાંઠિયો

    ખંભાતના ઉંદેલ ખાતે સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલ સીએચસી સેન્ટર શોભાનો ગાંઠિયો

  • ટૉપ ન્યૂઝ
    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

    દિલ્હીના મહેરૌલીમાં હચમચાવી દેતી હત્યાની ઘટના : લિવ-ઇન પાર્ટનર આફતાબ એ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા

    Trending Tags

    • Golden Globes
    • eSports
    • Fashion Week
  • બોલીવુડ
    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

No Result
View All Result
Trending Gujarat
No Result
View All Result
Home સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

admin by admin
September 5, 2022
in સુરેન્દ્રનગર
0
Trending Gujarat News
13
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Telegram

સુરેન્દ્રનગર : 5 સપ્ટેમ્બર


રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત : પ્રાકૃતિક ખેતી જ દુનિયાનું કલ્યાણ કરશે, ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ દ્વારા કૃષિ ક્રાન્તિનું પ્રેરણાતીર્થ બનશે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ માટે પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે, ફેમિલી ર્ડાકટર નહીં, ફેમિલી ફાર્મરનાં વિચારને સાકાર કરીએ, પ્રાકૃતિક ખેતીથી 1-2 વર્ષમાં ધરતીનો ઓર્ગેનિક કાર્બન બમણો થઈ જાય છે
Trending Gujarat News
સુરેન્દ્રનગર ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનાં વેચાણ કેન્દ્રને ખુલ્લુ મૂકતા રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિનાં દુષ્પરિણામોથી મુક્તિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજનાં સમયની માંગ છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત ગાંધીજી, સરદાર પટેલ અને દયાનંદ સરસ્વતી જેવા નાયકોની ભૂમિ રહી છે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પણ ક્રાન્તિનું પ્રેરણાતીર્થ બનશે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશના કિસાનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને દેશની માટીને રાસાયણિક ખેતીથી ઝેરીલી થતી બચાવવા અભિયાનની શરૂઆત કરી છે, જે અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક પંચાયતમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા અનુરોધ કર્યો છે. દેશની આઝાદીને 75 વર્ષ થયા છે ત્યારે આપણે કૃષિને રાસાયણિક ખાતર અને જંતુનાશકોની ગુલામીમાંથી બચાવવાની છે. જે માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ છે.
Trending Gujarat News
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની સમસ્યાથી ત્રસ્ત છે અને આ સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24 ટકા ફાળો છે. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશની ખાદ્યાન્નની જરૂરીયાતને પૂરી કરવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવીએ તે સમયની માંગ હતી. પરંતુ રાસાયણિક કૃષિના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન, અળસિયા અને મિત્ર જીવોની સંખ્યા તેમજ જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. જમીન બંજર બની રહી છે. રાસાયણિક કૃષિમાં કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાજયપાલશ્રીએ કહ્યું કે રાસાયણિક કૃષિના કારણે ઉત્પાદિત દૂષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય માટે મોટુ જોખમ ઉભુ થયું છે. જો રાસાયણિક પધ્ધતિથી ખેતી ચાલુ રહી તો ભવિષ્યમાં જમીન સાવ બિન ઉપજાઉ બની જશે તેમ જણાવતા રાજયપાલશ્રીએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુકિત મેળવવા પ્રાકૃતિક કૃષિને મજબૂત વિકલ્પ ગણાવતા જણાવ્યું હતું કે પૂરી વિધિથી પ્રાકૃતિક કૃષિ પ્રામાણિક્તાથી કરવામાં આવે તો આ કૃષિ પધ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. દેશના ખેડૂતો આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે. ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. પ્રાકૃતિક ખેતી કરવાથી 1-2 વર્ષમાં જ ધરતીનો ઓર્ગેનિક કાર્બન બમણો થઈ જાય છે.
Trending Gujarat News
રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના મુળ ભાવને સમજાવતા જણાવ્યું હતું કે જંગલમાં વૃક્ષ, વનસ્પતિને કોઇ રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી તેમ ખેતરમાં પણ પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં આવે તો આ રીતે કરાયેલી ખેતી આપણા તેમજ પ્રકૃતિનાં સ્વાસ્થ્ય માટે ઉપકારક નીવડે છે.
ગુરૂકુળ કુરુક્ષેત્રમાં પોતાની ૨૦૦ એકર ભૂમિમાં કરેલા પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવી ઉપસ્થિત ખેડૂતો સાથે સીઘો સંવાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન-પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન- સંવર્ઘન થાય છે. પ્રાકૃતિક કૃષિમાં કૃષિ ખર્ચ નહીવત હોવાથી અને ઉત્પાદન ઘટતું નહી હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મજીવો અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃદ્ધિને કારણે જમીનનો આર્ગેનિક કાર્બન વઘે છે અને જમીન ફળદ્રપ બને છે.
Trending Gujarat News
રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના સિધ્ધાંતો, જીવામૃત – ઘન જીવામૃત રૂપે કલ્ચર, મલ્ચીંગ પધ્ધતિ, અળસિયાઓનાં મહત્વ અને પ્રાકૃતિક ખેતીમાં તેમની ભૂમિકા-ફાયદા વિશે વિગતવાર સમજણ ખેડૂત મિત્રોને આપી હતી. તેમણે ફેમિલી ર્ડાકટરની જેમ ફેમિલી ફાર્મરના વિચારને સાકાર કરવા પ્રગતિશીલ ખેડૂતોને અનુરોઘ કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે આપણે વધારે પાક લેવાની લ્હાયમાં જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી જમીન, હવા અને પાણીની ગુણવત્તા બગાડી છે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બનવાની સાથે જ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવા ભારતનું નિર્માણ કરવાનાં સ્વપ્ન સાથે કામ કર્યું છે જેના પરિણામે આજે આપણે કાશ્મીરથી કન્યાકુમારી અને અરૂણાચલ પ્રદેશથી ગુજરાત સુધી દરેક ક્ષેત્રમાં વિકાસનાં નવા સોપાનો સર કરી રહ્યા છીએ. પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થવાની સાથે તે વિકાસ ટકાઉ અને લાંબા ગાળાનો હોય તે દિશામાં સરકારે નક્કર આયોજન અને પ્રયાસો કર્યા છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્નને સાકર કરવા મહત્તમ ખેડૂતો પ્રાકૃત્તિક ખેતી કરી આત્મનિર્ભર બને તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવોનાં વરદહસ્તે પ્રાકૃત્તિક કૃષિ – સાફલ્ય ગાથા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને SPNF જિલ્લા સંયોજકશ્રી અચ્યુત એચ.પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ રાજ્યપાલશ્રી સહિતનાં મહાનુભાવોએ રામ ભોજનાલય, સુરેન્દ્રનગર ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનાં એક વેચાણ કેન્દ્રને પણ ખુલ્લુ મૂક્યું હતું.
Trending Gujarat News
આ અવસરે વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, આત્મા સ્ટેટ નોડલ ઓફિસરશ્રી પી.એસ.રબારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ વડાશ્રી હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટરશ્રી દર્શનાબેન ભગલાણી, SPNF રાજ્ય સંયોજકશ્રી પ્રફુલભાઈ સેંજલીયા અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, જયેશભાઈ, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

Related

Tags: GujaratGujarat NewsGujarati NewsTrendingTrending GujaratUpdate
Previous Post

અદાણી પબ્લીક સ્કૂલના તેજસ્વી તારલાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા! તેજસ્વી તારલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે કચ્છનો ડંકો વગાડ્યો

Next Post

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષકદિન નિમિત્તે “ધાર્મિક સર્વસમાવેશકતાનું નિર્માણ” વિષય પર યોજાયો સેમિનાર…

admin

admin

Next Post
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષકદિન નિમિત્તે “ધાર્મિક સર્વસમાવેશકતાનું નિર્માણ” વિષય પર યોજાયો સેમિનાર…

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષકદિન નિમિત્તે “ધાર્મિક સર્વસમાવેશકતાનું નિર્માણ” વિષય પર યોજાયો સેમિનાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected test

  • 23.8k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest
હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર  આરોપીઓ પોલીસ ગિરફતમાં

હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર આરોપીઓ પોલીસ ગિરફતમાં

February 24, 2022
દારૂના ધંધાર્થીઓ પણ તૂટી પડતી હળવદ પોલીસ

દારૂના ધંધાર્થીઓ પણ તૂટી પડતી હળવદ પોલીસ

July 29, 2022
હળવદના મહર્ષિ ગુરુકુળના વિધ્યાર્થીનો 12 સાયન્સના પરિણામમાં  રાજ્યમાં બીજો ક્રમે 95 PR

હળવદના મહર્ષિ ગુરુકુળના વિધ્યાર્થીનો 12 સાયન્સના પરિણામમાં રાજ્યમાં બીજો ક્રમે 95 PR

May 13, 2022
હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીમાં આજે ગુજરાતી અર્બન મુવીના કલાકારો આવશે

હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીમાં આજે ગુજરાતી અર્બન મુવીના કલાકારો આવશે

October 1, 2022
ધારાસભ્ય નૌશાદ સોલંકીની આંદોલનની ચિમકીથી સરકાર જુકી

ધારાસભ્ય નૌશાદ સોલંકીની આંદોલનની ચિમકીથી સરકાર જુકી

2
અ..રે..રે..   કોરોનાનો દર્દી ભાગ્યો!, બોલો……..

અ..રે..રે..  કોરોનાનો દર્દી ભાગ્યો!, બોલો……..

1
પંચમહાલ જિલ્લામાં15 થી 18 વર્ષનાં તરૂણોને વેક્સિનેશનનો પ્રારંભ…

પંચમહાલ જિલ્લામાં15 થી 18 વર્ષનાં તરૂણોને વેક્સિનેશનનો પ્રારંભ…

1
વાહ…. સલામ છે આ સેવાભાવીને કે જેઓ મૂંગા અને અબોલ જીવો માટે નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે…!

વાહ…. સલામ છે આ સેવાભાવીને કે જેઓ મૂંગા અને અબોલ જીવો માટે નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે…!

1
Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

March 20, 2023
બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

March 20, 2023
યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

March 20, 2023
ચોટિલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

ચોટિલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

March 20, 2023

Recent News

Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

March 20, 2023
બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

March 20, 2023
યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

March 20, 2023
ચોટિલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

ચોટિલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

March 20, 2023

Trending Gujarat

આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.

Useful Links

  • Home
  • About Us
  • Privacy Policy

Follow Us

Browse by Category

  • Gir Somnath
  • Mobile
  • Morbi
  • Politics
  • Sabarkatha
  • Surat
  • Trending Special
  • અંબાજી
  • આંકલાવ
  • આણંદ
  • આસ્થા
  • ઉમરેઠ
  • કચ્છ
  • કાલોલ
  • કોરોના
  • ક્ચ્છ
  • ક્રાઈમ
  • ખંભાત
  • ખેડુત
  • ગોધરા
  • ચરોતર
  • છોટાઉદેપુર
  • જુનાગઢ
  • ટૉપ ન્યૂઝ
  • તારાપુર
  • દુનિયા
  • નડીયાદ
  • પંચમહાલ જીલ્લો
  • પાટણ
  • પેટલાદ
  • પોરબંદર
  • પ્રસાશન
  • બોરસદ
  • બોલીવુડ
  • ભાવનગર
  • મહીસાગર
  • મહેસાણા
  • મેહસાણા
  • રમત-ગમત
  • રાજકારણ
  • રાજ્ય
  • વેરાવળ
  • શિક્ષણ
  • સુરેન્દ્રનગર
  • સોજિત્રા

Recent News

Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

March 20, 2023
બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

March 20, 2023
યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

March 20, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2021 Copyright Treading Gujarat : Design by : Nilesh Solanki

No Result
View All Result
  • Home
  • રાજકારણ
  • રમત-ગમત
  • આણંદ
  • ટૉપ ન્યૂઝ
  • બોલીવુડ

© 2021 Copyright Treading Gujarat : Design by : Nilesh Solanki