Trending Gujarat
ADVERTISEMENT
  • Home
  • રાજકારણ
    • All
    • Politics
    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    Trending Tags

    • Trump Inauguration
    • United Stated
    • White House
    • Market Stories
    • Election Results
  • રમત-ગમત
    • All
    • Mobile
    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    Trending Tags

    • Nintendo Switch
    • CES 2017
    • Playstation 4 Pro
    • Mark Zuckerberg
  • આણંદ
    • All
    • આંકલાવ
    • ઉમરેઠ
    • ખંભાત
    • તારાપુર
    • પેટલાદ
    • બોરસદ
    • સોજિત્રા
    મીઠું પકવતા છેવાડાના માનવી અગરિયાની વેદના….

    આંકલાવ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ કરાયા

    મોબ લિંચિંગ  એટલે ટોળા દ્વારા હિંસા  રોકવા માટે પેટલાદ રૂલર પોલીસ દ્વારા  ભીડવાળી વિસ્તારમાં  સમજણ આપવામાં આવી

    મોબ લિંચિંગ એટલે ટોળા દ્વારા હિંસા રોકવા માટે પેટલાદ રૂલર પોલીસ દ્વારા ભીડવાળી વિસ્તારમાં સમજણ આપવામાં આવી

    ખંભાતમાં રૂ 3 કરોડના ખર્ચે બનેલું રોક મ્યુઝિયમ ખંડેર હાલતમાં!

    ખંભાતમાં રૂ 3 કરોડના ખર્ચે બનેલું રોક મ્યુઝિયમ ખંડેર હાલતમાં!

    આંકલાવ સીમમાં વીજપોલ નાખવા સામે ખેડૂતોનો વિરોધ

    આંકલાવ સીમમાં વીજપોલ નાખવા સામે ખેડૂતોનો વિરોધ

    ડભોઉ ગામે સરકાર વિવિધ યોજના હેઠળ વણકર સમાજના અંદાજિત પાંચ લાખ રૂપિયા ના ખર્ચે નવનિર્માણ પામનાર સ્મશાન ગૃહ ખાતમુર્હુત

    ડભોઉ ગામે સરકાર વિવિધ યોજના હેઠળ વણકર સમાજના અંદાજિત પાંચ લાખ રૂપિયા ના ખર્ચે નવનિર્માણ પામનાર સ્મશાન ગૃહ ખાતમુર્હુત

    ડભોઉ ગામે સરકાર તરફથી ગામમાં કચરો એકત્ર કરવા માટે મળેલ ઇ-રીક્ષાનું લોકાર્પણ

    ડભોઉ ગામે સરકાર તરફથી ગામમાં કચરો એકત્ર કરવા માટે મળેલ ઇ-રીક્ષાનું લોકાર્પણ

  • ટૉપ ન્યૂઝ
    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

    દિલ્હીના મહેરૌલીમાં હચમચાવી દેતી હત્યાની ઘટના : લિવ-ઇન પાર્ટનર આફતાબ એ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા

    Trending Tags

    • Golden Globes
    • eSports
    • Fashion Week
  • બોલીવુડ
    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

No Result
View All Result
  • Home
  • રાજકારણ
    • All
    • Politics
    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    Trending Tags

    • Trump Inauguration
    • United Stated
    • White House
    • Market Stories
    • Election Results
  • રમત-ગમત
    • All
    • Mobile
    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    Trending Tags

    • Nintendo Switch
    • CES 2017
    • Playstation 4 Pro
    • Mark Zuckerberg
  • આણંદ
    • All
    • આંકલાવ
    • ઉમરેઠ
    • ખંભાત
    • તારાપુર
    • પેટલાદ
    • બોરસદ
    • સોજિત્રા
    મીઠું પકવતા છેવાડાના માનવી અગરિયાની વેદના….

    આંકલાવ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ કરાયા

    મોબ લિંચિંગ  એટલે ટોળા દ્વારા હિંસા  રોકવા માટે પેટલાદ રૂલર પોલીસ દ્વારા  ભીડવાળી વિસ્તારમાં  સમજણ આપવામાં આવી

    મોબ લિંચિંગ એટલે ટોળા દ્વારા હિંસા રોકવા માટે પેટલાદ રૂલર પોલીસ દ્વારા ભીડવાળી વિસ્તારમાં સમજણ આપવામાં આવી

    ખંભાતમાં રૂ 3 કરોડના ખર્ચે બનેલું રોક મ્યુઝિયમ ખંડેર હાલતમાં!

    ખંભાતમાં રૂ 3 કરોડના ખર્ચે બનેલું રોક મ્યુઝિયમ ખંડેર હાલતમાં!

    આંકલાવ સીમમાં વીજપોલ નાખવા સામે ખેડૂતોનો વિરોધ

    આંકલાવ સીમમાં વીજપોલ નાખવા સામે ખેડૂતોનો વિરોધ

    ડભોઉ ગામે સરકાર વિવિધ યોજના હેઠળ વણકર સમાજના અંદાજિત પાંચ લાખ રૂપિયા ના ખર્ચે નવનિર્માણ પામનાર સ્મશાન ગૃહ ખાતમુર્હુત

    ડભોઉ ગામે સરકાર વિવિધ યોજના હેઠળ વણકર સમાજના અંદાજિત પાંચ લાખ રૂપિયા ના ખર્ચે નવનિર્માણ પામનાર સ્મશાન ગૃહ ખાતમુર્હુત

    ડભોઉ ગામે સરકાર તરફથી ગામમાં કચરો એકત્ર કરવા માટે મળેલ ઇ-રીક્ષાનું લોકાર્પણ

    ડભોઉ ગામે સરકાર તરફથી ગામમાં કચરો એકત્ર કરવા માટે મળેલ ઇ-રીક્ષાનું લોકાર્પણ

  • ટૉપ ન્યૂઝ
    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

    દિલ્હીના મહેરૌલીમાં હચમચાવી દેતી હત્યાની ઘટના : લિવ-ઇન પાર્ટનર આફતાબ એ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા

    Trending Tags

    • Golden Globes
    • eSports
    • Fashion Week
  • બોલીવુડ
    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

No Result
View All Result
Trending Gujarat
No Result
View All Result
Home સુરેન્દ્રનગર

૭૩મો વનમહોત્સવ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યનાં ૨૨માં સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ

admin by admin
August 12, 2022
in સુરેન્દ્રનગર
0
Trending Gujarat News
8
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Telegram

સુરેન્દ્રનગર: 12 ઓગસ્ટ


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
• કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ-વૃક્ષોનું રક્ષણ અને જતન થાય તે સૌની સહિયારી જવાબદારી
• વન મહોત્સવના માધ્યમથી છેલ્લા બે દાયકામાં વનક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો
• છોડમાં રણછોડની ભાવના લોકોમાં વન મહોત્સવ થકી વધુ પ્રબળ બની

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૩મા વનમહોત્સવ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના ‘સાંસ્કૃતિક વન – વટેશ્વર વન’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને આયોજન થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને વધુ સારી રીતે અને તેજગતિથી આગળ ધપાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વન મહોત્સવના માધ્યમથી છેલ્લા બે દાયકામાં વનક્ષેત્રના વિસ્તારમાં વધારો થયો છે. વન મહોત્સવ થકી છેલ્લા બે દાયકામાં વન્ય વિસ્તારની બહારના વિસ્તારમાં ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા તેની સામે આજે ૫૪ ટકાના વધારા સાથે ૩૯.૫૭ કરોડ વૃક્ષો છે.

Trending Gujarat News
તેમણે કહ્યું કે, 2૦૦૩માં જ્યાં ૧૪ વૃક્ષ પ્રતિ હેક્ટર હતા ત્યારે આજે પ્રતિ હેક્ટર ૨૫ વૃક્ષ છે. જેથી સમગ્ર ગુજરાતમાં વન ક્ષેત્રનો વિસ્તાર તેમજ વૃક્ષોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. છોડમાં રણછોડની ભાવના લોકોમાં વનમહોત્સવથી વધુ પ્રબળ બની છે.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોનાકાળમાં લોકોને ઓક્સિજનની જરૂરીયાતનો અનુભવ થયો છે. કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ-વૃક્ષોનું રક્ષણ અને જતન થાય તે સૌની સહિયારી જવાબદારી છે. સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ૭૫ સ્થળોએ નમો વડ વન સ્થાપવાનું આયોજન કર્યું છે. જેની આજે અહીંથી શરૂઆત પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ લોકોને પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછુ એક ઝાડનું વાવેતર તેમજ ઉછેર કરવા તેમજ સુરેન્દ્રનગર તેમજ રાજ્યની જનતાને વટેશ્વર વનની મુલાકાત લઇ સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ થાય, હ્યદયમાં રાષ્ટ્ર ભાવના જાગૃત રહે તે માટે તમામ લોકોને પોતાના ઘર, ઓફિસ કે કામકાજના સ્થળે તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.
કેન્દ્રીય આયુષ, મહિલા અને બાળ વિભાગના રાજ્ય મંત્રી શ્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, ૫ હેકટરમાં પથરાયેલા વટેશ્વર વનમાં ૩.૫ હેક્ટરમાં આયુષ મંત્રાયલ દ્વારા ઔષધિય રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આયુર્વેદએ ભગવાને આપેલ વિજ્ઞાન છે. ઋષિ મુનિઓએ ઔષધિઓના જતનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
તેમણે ઉમેર્યું કે, કેટલાક રોપાને ઋષિમુનિઓનાં નામ પણ આપવામાં આવ્યા છે. આયુષ મંત્રયાલ દ્વારા નમામી ગંગે પ્રોજેક્ટ અંતર્ગત પણ જડીબુટ્ટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષો તથા ઔષધિઓના જતન માટેનો આપણો વારસો અવિરત જળવાઈ રહે તેમજ નવી પેઢીના બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જાગે તે માટે ‘પ્રોફેસર આયુષ્માન’નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગર જિલ્લા માટે ગૌરવનો દિવસ છે કારણ કે જિલ્લાને ભક્તિ વન બાદ દ્વિતીય સાંસ્કૃતિક વનની ભેટ મળી છે. આ વનનો લાભ જિલ્લાના નાગરિકોને લેવા જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ આ વન મહોત્સવ થકી સમગ્ર રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૦૪થી વન મહોત્સવ ઉજવવાની હાકલ કરી હતી ત્યારથી લઈને આજ દિન સુધી આ કાર્ય અવિરત ચાલી રહ્યું છે. આપણા કુદરતી અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે અત્યાર સુધી ૨૨ વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ વૃક્ષોના મહાત્મ્ય અંગે તેમની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, જીવનનો શ્રૃંગાર છે વૃક્ષો, જીવનનો આધાર છે વૃક્ષો, પ્રકૃતિનો નયનરમ્ય વારસો છે વૃક્ષો. આવા અમૂલ્ય વૃક્ષોને સાચવીએ તથા પર્યાવરણનું જતન કરીએ.

Trending Gujarat News
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘વટેશ્વર વન’ રાજ્યનું ૨૨મું અને સુરેન્દ્રનગરનું બીજુ સાંસ્કૃતિક વન છે. ભગવાન વડવાળાનાં નામ ઉપરથી જેનું નામકરણ થયું છે, તેવું આ વન દૂધરેજ કેનાલ સાઈટ પર ૫ હેક્ટર જેટલા વિસ્તારમાં ૭૩ હજારથી વધુ છોડવાઓથી આકાર પામ્યું છે. ૧૦ કરોડથી વધુનાં ખર્ચે આયુર્વેદ અને યોગની થીમ પર આ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં વનસ્પતિઓ અને તેમનાં ઔષધીય ગુણો ઉપરાંત સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિનો પરિચય કેળવાય તે હેતુથી ૩૩ જેટલી એમ્નેટીઝ ઉભી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર-ઝાલાવાડ પ્રદેશનાં ઈતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિનાં વિવિધ પાસાઓ પ્રતિબિંબિત થાય તે રીતે રજવાડી સ્થાપત્યકલા, લાકડા અને કુદરતી પથ્થરોનાં ઉપયોગ સાથે વટેશ્વર વનની રચના કરવામાં આવી છે. સમગ્ર વન આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રુટ એન્ડ ફન પાર્ક જેવા થીમ આધારિત ગાર્ડન્સ-વિભાગોની રચના કરવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના યુડીપી-૮૮ અને આગવી ઓળખ યોજના અન્વયે અંદાજિત રૂપિયા ૯૯૯.૭૭ લાખના આર્ટસ કોલેજ સામેથી બસ સ્ટેન્ડ તરફ રિવરફ્રન્ટના કામનું ઈ-ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વઢવાણના ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પરસોત્તમભાઇ સાબરિયા, વડવાળા દેવસ્થાનના મહંત શ્રી કનીરામદાસ બાપુ, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી રામકુમાર, હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ વન વિભાગના યુ. ડી. સિંઘ,
સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષકશ્રી ધવલ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બબુબેન પાંચાણી, નગરપાલિકા પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી સર્વેશ્રી શંકરભાઇ વેગડ, વર્ષાબેન દોશી, બાબુભાઇ દેસાઇ, ધનરાજ કૈલા, અનિરુદ્ધસિંહ પઢિયાર, શંકરભાઈ દલવાડી, જગદીશભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

Related

Tags: GujaratGujarat NewsGujarati NewsTrendingTrending GujaratUpdate
Previous Post

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત સુરેન્દ્રનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રન ફોર તિરંગાનું આયોજન

Next Post

ભારતીય વાયુસેનાએ શૈક્ષણિક સહયોગ માટે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા

admin

admin

Next Post
ભારતીય વાયુસેનાએ શૈક્ષણિક સહયોગ માટે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા

ભારતીય વાયુસેનાએ શૈક્ષણિક સહયોગ માટે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected test

  • 23.8k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest
હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર  આરોપીઓ પોલીસ ગિરફતમાં

હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર આરોપીઓ પોલીસ ગિરફતમાં

February 24, 2022
દારૂના ધંધાર્થીઓ પણ તૂટી પડતી હળવદ પોલીસ

દારૂના ધંધાર્થીઓ પણ તૂટી પડતી હળવદ પોલીસ

July 29, 2022
હળવદના મહર્ષિ ગુરુકુળના વિધ્યાર્થીનો 12 સાયન્સના પરિણામમાં  રાજ્યમાં બીજો ક્રમે 95 PR

હળવદના મહર્ષિ ગુરુકુળના વિધ્યાર્થીનો 12 સાયન્સના પરિણામમાં રાજ્યમાં બીજો ક્રમે 95 PR

May 13, 2022
હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીમાં આજે ગુજરાતી અર્બન મુવીના કલાકારો આવશે

હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીમાં આજે ગુજરાતી અર્બન મુવીના કલાકારો આવશે

October 1, 2022
ધારાસભ્ય નૌશાદ સોલંકીની આંદોલનની ચિમકીથી સરકાર જુકી

ધારાસભ્ય નૌશાદ સોલંકીની આંદોલનની ચિમકીથી સરકાર જુકી

2
અ..રે..રે..   કોરોનાનો દર્દી ભાગ્યો!, બોલો……..

અ..રે..રે..  કોરોનાનો દર્દી ભાગ્યો!, બોલો……..

1
પંચમહાલ જિલ્લામાં15 થી 18 વર્ષનાં તરૂણોને વેક્સિનેશનનો પ્રારંભ…

પંચમહાલ જિલ્લામાં15 થી 18 વર્ષનાં તરૂણોને વેક્સિનેશનનો પ્રારંભ…

1
વાહ…. સલામ છે આ સેવાભાવીને કે જેઓ મૂંગા અને અબોલ જીવો માટે નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે…!

વાહ…. સલામ છે આ સેવાભાવીને કે જેઓ મૂંગા અને અબોલ જીવો માટે નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે…!

1
લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના કમ કમાટી ભર્યા મોત

લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના કમ કમાટી ભર્યા મોત

March 23, 2023
બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

March 23, 2023
મીઠું પકવતા છેવાડાના માનવી અગરિયાની વેદના….

આંકલાવ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ કરાયા

March 23, 2023
ભોયકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ન્યાય માટે ગ્રામજનોની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

ભોયકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ન્યાય માટે ગ્રામજનોની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

March 23, 2023

Recent News

લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના કમ કમાટી ભર્યા મોત

લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના કમ કમાટી ભર્યા મોત

March 23, 2023
બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

March 23, 2023
મીઠું પકવતા છેવાડાના માનવી અગરિયાની વેદના….

આંકલાવ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ કરાયા

March 23, 2023
ભોયકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ન્યાય માટે ગ્રામજનોની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

ભોયકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ન્યાય માટે ગ્રામજનોની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

March 23, 2023

Trending Gujarat

આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.

Useful Links

  • Home
  • About Us
  • Privacy Policy

Follow Us

Browse by Category

  • Gir Somnath
  • Mobile
  • Morbi
  • Politics
  • Sabarkatha
  • Surat
  • Trending Special
  • અંબાજી
  • આંકલાવ
  • આણંદ
  • આસ્થા
  • ઉમરેઠ
  • કચ્છ
  • કાલોલ
  • કોરોના
  • ક્ચ્છ
  • ક્રાઈમ
  • ખંભાત
  • ખેડુત
  • ગોધરા
  • ચરોતર
  • છોટાઉદેપુર
  • જુનાગઢ
  • ટૉપ ન્યૂઝ
  • તારાપુર
  • દુનિયા
  • નડીયાદ
  • નર્મદા
  • પંચમહાલ જીલ્લો
  • પાટણ
  • પેટલાદ
  • પોરબંદર
  • પ્રસાશન
  • બોરસદ
  • બોલીવુડ
  • ભાવનગર
  • મહીસાગર
  • મહેસાણા
  • મેહસાણા
  • રમત-ગમત
  • રાજકારણ
  • રાજ્ય
  • વેરાવળ
  • શિક્ષણ
  • સુરેન્દ્રનગર
  • સોજિત્રા

Recent News

લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના કમ કમાટી ભર્યા મોત

લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના કમ કમાટી ભર્યા મોત

March 23, 2023
બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

March 23, 2023
મીઠું પકવતા છેવાડાના માનવી અગરિયાની વેદના….

આંકલાવ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ કરાયા

March 23, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2021 Copyright Treading Gujarat : Design by : Nilesh Solanki

No Result
View All Result
  • Home
  • રાજકારણ
  • રમત-ગમત
  • આણંદ
  • ટૉપ ન્યૂઝ
  • બોલીવુડ

© 2021 Copyright Treading Gujarat : Design by : Nilesh Solanki