Trending Gujarat
ADVERTISEMENT
  • Home
  • રાજકારણ
    • All
    • Politics
    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    Trending Tags

    • Trump Inauguration
    • United Stated
    • White House
    • Market Stories
    • Election Results
  • રમત-ગમત
    • All
    • Mobile
    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    Trending Tags

    • Nintendo Switch
    • CES 2017
    • Playstation 4 Pro
    • Mark Zuckerberg
  • આણંદ
    • All
    • આંકલાવ
    • ઉમરેઠ
    • ખંભાત
    • તારાપુર
    • પેટલાદ
    • બોરસદ
    • સોજિત્રા
    બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

    બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

    ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન કરવામાં આવ્યું…

    ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન કરવામાં આવ્યું…

    12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત

    12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત

    ઉમરેઠ ન્યાય સંકુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

    ઉમરેઠ ન્યાય સંકુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

    પેટલાદની સી.એન.શાહ સાર્વજનીક હાઇસ્કુલ ખાતે ફાયર સેફટી તાલીમ નું આયોજન

    પેટલાદની સી.એન.શાહ સાર્વજનીક હાઇસ્કુલ ખાતે ફાયર સેફટી તાલીમ નું આયોજન

    ખંભાતના ઉંદેલ ખાતે સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલ સીએચસી સેન્ટર શોભાનો ગાંઠિયો

    ખંભાતના ઉંદેલ ખાતે સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલ સીએચસી સેન્ટર શોભાનો ગાંઠિયો

  • ટૉપ ન્યૂઝ
    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

    દિલ્હીના મહેરૌલીમાં હચમચાવી દેતી હત્યાની ઘટના : લિવ-ઇન પાર્ટનર આફતાબ એ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા

    Trending Tags

    • Golden Globes
    • eSports
    • Fashion Week
  • બોલીવુડ
    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

No Result
View All Result
  • Home
  • રાજકારણ
    • All
    • Politics
    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    Trending Tags

    • Trump Inauguration
    • United Stated
    • White House
    • Market Stories
    • Election Results
  • રમત-ગમત
    • All
    • Mobile
    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    Trending Tags

    • Nintendo Switch
    • CES 2017
    • Playstation 4 Pro
    • Mark Zuckerberg
  • આણંદ
    • All
    • આંકલાવ
    • ઉમરેઠ
    • ખંભાત
    • તારાપુર
    • પેટલાદ
    • બોરસદ
    • સોજિત્રા
    બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

    બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

    ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન કરવામાં આવ્યું…

    ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન કરવામાં આવ્યું…

    12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત

    12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત

    ઉમરેઠ ન્યાય સંકુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

    ઉમરેઠ ન્યાય સંકુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

    પેટલાદની સી.એન.શાહ સાર્વજનીક હાઇસ્કુલ ખાતે ફાયર સેફટી તાલીમ નું આયોજન

    પેટલાદની સી.એન.શાહ સાર્વજનીક હાઇસ્કુલ ખાતે ફાયર સેફટી તાલીમ નું આયોજન

    ખંભાતના ઉંદેલ ખાતે સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલ સીએચસી સેન્ટર શોભાનો ગાંઠિયો

    ખંભાતના ઉંદેલ ખાતે સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલ સીએચસી સેન્ટર શોભાનો ગાંઠિયો

  • ટૉપ ન્યૂઝ
    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

    દિલ્હીના મહેરૌલીમાં હચમચાવી દેતી હત્યાની ઘટના : લિવ-ઇન પાર્ટનર આફતાબ એ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા

    Trending Tags

    • Golden Globes
    • eSports
    • Fashion Week
  • બોલીવુડ
    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

No Result
View All Result
Trending Gujarat
No Result
View All Result
Home આણંદ

ચારુસેટ અને મહાગુજરાત મેડિકલ સોસાયટી વચ્ચે હેલ્થ એન્ડ એજ્યુકેશન મુદ્દે એમઓયુ કરાયા , પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડથી નવાજાયા…

admin by admin
January 22, 2022
in આણંદ
0
Trending Gujarat News
215
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Telegram

આણંદ : 22 જાન્યુઆરી


માનવમાંથી મહામાનવ બનાવવાનો શિક્ષણનો હેતુ છે. કેળવણી થકી ચરિત્રયનું નિર્માણ ઘડતર યુનિવર્સિટી કરે છે :દિનશા પટેલ

ચાંગા સ્થિત ચારૂસેટ ખાતે ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ભુતપૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચારુસેટ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યું હતું. જેના થકી બન્ને સંસ્થાઓ હવે હેલ્થ એન્ડ એજ્યુકેશન ક્ષેત્રે રિસર્ચ કરશે. આ પ્રસંગે ચારૂસેટમાં ગોલ્ડ મેડલ માટે દિનશા પટેલે નગીનભાઈ પટેલને રૂ.અઢી લાખનો ચેક અર્પણ કર્યો હતો.

સીએચઆરએફના સહમંત્રી ધીરુભાઈ પટેલે દાન ભાસ્કર એવોર્ડ અને તેની શરૂઆત વિષે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, સહિયારી શિક્ષણ અને સ્વાસ્થ્ય યાત્રામાં માતૃસંસ્થા અને કેળવણી મંડળને ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ સુધીની યાત્રામાં બે હજારથી વધુ દાતાઓનું યોગદાન છે. જેમાં 42 દાતાઓના રૂ. એક કરોડ અને તેથી વધુના માતબર દાનનો સુભગ સમન્વય સધાયો છે

Trending Gujarat News

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા 1.31 કરોડ ઉપરાંતનું માતબર દાન આપનાર દાતા દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સીએચઆરએફના સહમંત્રી ધીરુભાઈ પટેલે દાન ભાસ્કર એવોર્ડ અને તેની શરૂઆત વિષે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, સહિયારી શિક્ષણ અને સ્વાસ્થ્ય યાત્રામાં માતૃસંસ્થા અને કેળવણી મંડળને ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ સુધીની યાત્રામાં બે હજારથી વધુ દાતાઓનું યોગદાન છે. જેમાં 42 દાતાઓના રૂ. એક કરોડ અને તેથી વધુના માતબર દાનનો સુભગ સમન્વય સધાયો છે. દાન ભાસ્કર એવોર્ડ અને દાતાના સન્માનપુષ્પનું વાંચન ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશીએ કર્યું હતું. નગીનભાઈ પટેલના હસ્તે દાતા દિનશા પટેલને અને કુંદનબેન પટેલને શાલ ઓઢાડીને સન્માનપુષ્પ થી સન્માન કરાયું હતું. સુરેન્દ્ર પટેલના હસ્તે દાતા દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો.

આ પ્રસંગે દિનશા પટેલે પ્રતિભાવ વ્યક્ત કરતા આ એવોર્ડ બદલ આભાર – ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને તેમણે આ એવોર્ડ પત્ની કુંદનબેન, પરિવાર, સમાજને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, પરોપકારની ભાવના સારા માણસોમાં હોય છે. આથી માગો તો મળશે, શોધો તો જડશે અને ખટખટાવો તો દ્વાર ખુલશે. આપણે દ્વાર ખોલવા પરિશ્રમ કરવો પડશે. સાચા દિલથી પ્રયાસ કરવો પડશે પ્રેમ-વિશ્વાસ-સત્યનો પરિશ્રમ સફળતા અપાવશે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું પરિબળ શિક્ષણ છે. માનવમાંથી મહામાનવ બનાવવાનો શિક્ષણનો હેતુ છે. કેળવણી થકી ચરિત્રયનું નિર્માણ ઘડતર યુનિવર્સિટી કરે છે ત્યારે તેમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે હેતુથી ચારુસેટને દાન આપ્યું છે. મારે આર્થિક તંગીના કારણે શિક્ષણ છોડવું પડ્યું હતું અને હવે બીજા કોઈને આર્થિક સંકડામણના કારણે શિક્ષણ છોડવું ના પાડે તેની ચિંતા દાતાઓ કરશે તો મને અતિ આનંદ થશે અને તે કેળવણીયજ્ઞમાં હું સાથ સહકાર આપીશ. દાન નાનું મોટુ હોય, પણ તેનું મહત્વ હોય છે. તેમણે રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ, સંત કબીર, કવિ નર્મદ ના ઉદાહરણો થકી વિદ્યાર્થીઓને જીવન મૂલ્યોના પાઠ શીખવ્યા હતા.દિનશા પટેલે કહ્યું કે, ઘરમાં ભક્તિ ભળે તો ઘર મંદિર બને, ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને, નીંદરમાં ભક્તિ ભળે તો નિન્દ્રા ધ્યાન બને, કર્મ ભક્તિ ભળે તો કર્મ પુજા બને, ગાયનમાં ભક્તિ ભળે તો ભજન બને, માનવમાં ભક્તિ ભળે તો માનવ મહામાનવ બને છે. ભક્તિના ભાવ સાથે આવતા વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ.

Trending Gujarat News

આ પ્રસંગે મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચારૂસેટ વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યાં હતાં. આ એમઓયુ વિશેની માહિતી આપતાં પ્રિન્સિપાલ ડો. બાલા ગણપતિએ જણાવ્યું હતું કે, મહાગુજરાત મેડિકલ સોસાયટી અને ચારુસેટ વર્ષોથી એકબીજા સાથે શિક્ષણ અને તબીબી ક્ષેત્રે સંકળાયેલા છે. મહાગુજરાત મેડિકલ સોસાયટીમાં 2018 થી 2 ફિઝિયોથેરપી સેન્ટર કાર્યરત છે, જેમાં 42 હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી છે. મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચારુસેટ વચ્ચે એમઓયુ થતાં બાયો કેમેસ્ટ્રી, ફાર્મસી, ફિઝિયોથેરપી, પેથોલોજી, રેડિઓલોજી સહિતના ક્ષેત્રોમાં રિસર્ચ-કન્સલ્ટન્સી પ્રોજેકટ હાથ ધરાશે. આ ઉપરાંત એમએમએસ ગર્વમેન્ટ ફંડીંગ એજન્સીઓ દ્વારા સ્પોન્સર્ડ રિસર્ચ પ્રોજેકટોમાં ચારુસેટને ટેકનિકલ સુવિધા અંગેનો સહયોગ આપશે. રિસર્ચ વર્ક માટે ચારુસેટ એમએમએસને રિસર્ચ સેન્ટર તરીકે માન્યતા આપશે. બન્ને સંસ્થાઓ સાથે મળીને કંટીન્યુઇંગ એજ્યુકેશન, મેનપાવર ટ્રેનીંગ વગેરે ક્ષેત્રે કામ કરશે.

ડૉ. એમ.સી.પટેલે દાતા દિનશા પટેલના પ્રદાન અને ચારુસેટ સાથે સંકળાયેલા છે તે વિષે માહિતી આપતા જણાવ્યુ હતું કે તેમના માતબર દાન થકી CSPIT, CHARUSATમાં કુંદનબેન દિનશા પટેલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગની સ્થાપના કરવામાં આવી છે જ્યારે ચારુસેટ હોસ્પિટલ માટે શ્રી દિનશા પટેલ જનરલ વોર્ડ નામાભિધાન કરવામાં આવ્યું છે. તેમણે દિનશા પટેલનો દાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે બંને સંસ્થાઓ સાથે મળીને ચરોતર-ગુજરાત લેવલે આગેવાની લઈ પ્રગતિ કરે અને શિક્ષણનું સોપાન સાર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

Trending Gujarat News

આ પ્રસંગે સુરેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ બંને સંસ્થાઓ એમઓયુ થકી સાથે મળીને કામ કરશે અને સેવા-સંશોધનમાં ખૂબ આગળ વધશે. જે સમાજને ઉપયોગી નીવડશે તેવી શુભકામના પાઠવી હતી. દિનશા પટેલે આપણને ખૂબ મોટો મોરલ સપોર્ટ આપ્યો છે. જ્યારે તેમને મળીએ ત્યારે આત્મીય જન મળ્યા હોય તેવી હુંફ મળે છે. પ્રજાનું કામ કરવું એ તેમનો સ્વભાવ છે, એવા દિનશાનું સન્માન કરવાનો મોકો મળ્યો તે આપણા માટે ગૌરવની બાબત છે.

વધુમાં નગીનભાઈ પટેલે જણાવ્યું કે, ત્રિવેણી સંગમ સમાન આ એવોર્ડ સમારંભમાં વાસદથી વાત્રક પ્રદેશ સુધીની સંસ્થાઓના સમન્વય છે. જલારામ બાપા અને રજનીશના દ્રષ્ટાંતો ટાંકતા તેમણે જણાવ્યુ કે, આપણે આપણાં માટે નહીં સમાજ માટે માગવું જોઈએ. આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. જીતવાની આશા ન રાખનારા વ્યક્તિ ક્યારેય હારતો નથી. નિષ્ફળતા ધ્યાનમાં રાખ્યા વગર સતત કાર્યરત રહેવાથી સફળતા પ્રાપ્ત થાય છે.

આ પ્રસંગે કેળવણી મંડળ ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા – કેળવણી મંડળના – સીએચઆરએફના સેક્રેટરી ડો.એમ.સી પટેલ, ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ પટેલ, કિરણભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મધુબેન પટેલ, સહમંત્રી ધીરુભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ, ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય, દાતા પરિવારમાં દિનશા પટેલના ધર્મપત્ની કુંદનબેન પટેલ, પરિવારજનો, મહાગુજરાત મેડિકલ સોસાયટીના પદાધિકારીઓ ડિરેક્ટર ડો. ભાવિક શેલત, હોદ્દેદારો, ન્યુ ઇંગ્લિશ સ્કૂલ એસવીઆઈટી- વાસદના પદાધિકારીઓ- હોદ્દેદારો, માતૃસંસ્થા – કેળવણી મંડળ-ચારુસેટના પદાધિકારીઓ, હોદ્દેદારો, ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડૉ. દેવાંગ જોશીએ આભાર વિધિ કરી હતી.I2IMના આસિસ્ટન્ટ પ્રોફેસર લિપિ આચાર્ય અને વિજય મકવાણાએ સમારંભનું સંચાલન કર્યું હતું.

Related

Tags: GujaratGujarat NewsGujarati NewsHot NewsLatest NewsLatest News UpdateNewsTop NewsTrendingTrending GujaratUpdate
Previous Post

પાટણ જિલ્લામા બે દિવસમાં 15થી 17 વર્ષના 23000 તરૂણોને રસી અપાઈ…..

Next Post

ઉમરેઠમાં વૃદ્ધે માનસિક અસ્થીર યુવતી પર દૂષ્કર્મ ગુજાર્યું….

admin

admin

Next Post
ઉમરેઠમાં વૃદ્ધે માનસિક અસ્થીર યુવતી પર દૂષ્કર્મ ગુજાર્યું….

ઉમરેઠમાં વૃદ્ધે માનસિક અસ્થીર યુવતી પર દૂષ્કર્મ ગુજાર્યું....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected test

  • 23.8k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest
હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર  આરોપીઓ પોલીસ ગિરફતમાં

હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર આરોપીઓ પોલીસ ગિરફતમાં

February 24, 2022
દારૂના ધંધાર્થીઓ પણ તૂટી પડતી હળવદ પોલીસ

દારૂના ધંધાર્થીઓ પણ તૂટી પડતી હળવદ પોલીસ

July 29, 2022
હળવદના મહર્ષિ ગુરુકુળના વિધ્યાર્થીનો 12 સાયન્સના પરિણામમાં  રાજ્યમાં બીજો ક્રમે 95 PR

હળવદના મહર્ષિ ગુરુકુળના વિધ્યાર્થીનો 12 સાયન્સના પરિણામમાં રાજ્યમાં બીજો ક્રમે 95 PR

May 13, 2022
હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીમાં આજે ગુજરાતી અર્બન મુવીના કલાકારો આવશે

હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીમાં આજે ગુજરાતી અર્બન મુવીના કલાકારો આવશે

October 1, 2022
ધારાસભ્ય નૌશાદ સોલંકીની આંદોલનની ચિમકીથી સરકાર જુકી

ધારાસભ્ય નૌશાદ સોલંકીની આંદોલનની ચિમકીથી સરકાર જુકી

2
અ..રે..રે..   કોરોનાનો દર્દી ભાગ્યો!, બોલો……..

અ..રે..રે..  કોરોનાનો દર્દી ભાગ્યો!, બોલો……..

1
પંચમહાલ જિલ્લામાં15 થી 18 વર્ષનાં તરૂણોને વેક્સિનેશનનો પ્રારંભ…

પંચમહાલ જિલ્લામાં15 થી 18 વર્ષનાં તરૂણોને વેક્સિનેશનનો પ્રારંભ…

1
વાહ…. સલામ છે આ સેવાભાવીને કે જેઓ મૂંગા અને અબોલ જીવો માટે નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે…!

વાહ…. સલામ છે આ સેવાભાવીને કે જેઓ મૂંગા અને અબોલ જીવો માટે નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે…!

1
Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

March 20, 2023
બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

March 20, 2023
યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

March 20, 2023
ચોટિલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

ચોટિલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

March 20, 2023

Recent News

Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

March 20, 2023
બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

March 20, 2023
યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

March 20, 2023
ચોટિલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

ચોટિલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

March 20, 2023

Trending Gujarat

આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.

Useful Links

  • Home
  • About Us
  • Privacy Policy

Follow Us

Browse by Category

  • Gir Somnath
  • Mobile
  • Morbi
  • Politics
  • Sabarkatha
  • Surat
  • Trending Special
  • અંબાજી
  • આંકલાવ
  • આણંદ
  • આસ્થા
  • ઉમરેઠ
  • કચ્છ
  • કાલોલ
  • કોરોના
  • ક્ચ્છ
  • ક્રાઈમ
  • ખંભાત
  • ખેડુત
  • ગોધરા
  • ચરોતર
  • છોટાઉદેપુર
  • જુનાગઢ
  • ટૉપ ન્યૂઝ
  • તારાપુર
  • દુનિયા
  • નડીયાદ
  • પંચમહાલ જીલ્લો
  • પાટણ
  • પેટલાદ
  • પોરબંદર
  • પ્રસાશન
  • બોરસદ
  • બોલીવુડ
  • ભાવનગર
  • મહીસાગર
  • મહેસાણા
  • મેહસાણા
  • રમત-ગમત
  • રાજકારણ
  • રાજ્ય
  • વેરાવળ
  • શિક્ષણ
  • સુરેન્દ્રનગર
  • સોજિત્રા

Recent News

Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

Surendrnagar : ગુજરાત ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત

March 20, 2023
બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

બોરસદના નગરજનોની સુખાકારી મામલે પાલિકાની વોટ્સએપ સુવિધાનો પ્રારંભ

March 20, 2023
યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો, સ્થાનિક વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આપ્યું આવેદન પત્ર

March 20, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2021 Copyright Treading Gujarat : Design by : Nilesh Solanki

No Result
View All Result
  • Home
  • રાજકારણ
  • રમત-ગમત
  • આણંદ
  • ટૉપ ન્યૂઝ
  • બોલીવુડ

© 2021 Copyright Treading Gujarat : Design by : Nilesh Solanki